રાજકોટની દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત...
ભારતમાં લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન શનિવારે યોજાયું હતું. જેમાં કુલ 58 બેઠકો પર બપોરના ત્રણ વાગ્યા સુધીમાં અંદાજે સરેરાશ 50 ટકા જેટલું મતદાન...
અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર પરિસરમાં મોબાઈલ ફોન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રામ મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચે તાજેતરમાં...
ભારતના હવામાન વિભાગે આગાહી કરી છે કે, બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાતા 23થી 27મી મે વચ્ચે ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ચક્રવાત આવવાની સંભાવના છે....
ભારતના મોટાભાગના રાજ્યોમાં છેલ્લાં કેટલાક દિવસથી આક્રમક ગરમીના કારણે જનજીવન આંશિક રીતે ખોરવાયું છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, આવનારા ચાર-પાંચ દિવસ સુધી હીટવેવનો અનુભવ...
ભારતમાં યોજાઇ રહેલી લોકસભાની ચૂંટણીના અંતિમ સાતમા તબક્કામાં 08 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 904 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. 1 જૂનના રોજ 57 સંસદીય ક્ષેત્રોમાં મતદાન યોજાશે....
ભારતમાં લોકસભા ચૂંટણી યોજાઇ રહી છે તેમાં છઠ્ઠા તબક્કામાં 58 બેઠકો પર શનિવારે મતદાન થશે, આ માટે ચૂંટણી પંચ દ્વારા મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરવામાં...
ભારત અને યુકેએ ત્રાસવાદીઓની સરહદ પારની ગતિવિધિ સહિત તમામ પ્રકારમાં ત્રાસવાદની આકરી ટીકા કરી હતી અને વ્યાપક રીતે આ જોખમનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય...
ભારતીય સત્તાવાળાઓએ છેતરપિંડીથી કંબોડિયા લઈ જવામાં આવેલા અને સાયબર ફ્રોડમાં સંડોવવામાં આવેલા 60 ભારતીયોને બચાવ્યા છે. ભારતીય દૂતાવાસે જાહેરાત કરી હતી કે તેઓ બચાવાયેલા...
ચેક બંધારણીય અદાલતે પન્નુન કેસમાં યુએસમાં પ્રત્યાર્પણ સામેની ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાની અરજી ફગાવી દીધી છે. નિખિલ ગુપ્તા સામે અમેરિકાની ધરતી પર ખાલિસ્તાની ઉગ્રવાદી...

















