અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર પરિસરમાં મોબાઈલ ફોન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રામ મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચે તાજેતરમાં...
ભારતના હવામાન વિભાગે આગાહી કરી છે કે, બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાતા 23થી 27મી મે વચ્ચે ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ચક્રવાત આવવાની સંભાવના છે....
ભારતના મોટાભાગના રાજ્યોમાં છેલ્લાં કેટલાક દિવસથી આક્રમક ગરમીના કારણે જનજીવન આંશિક રીતે ખોરવાયું છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, આવનારા ચાર-પાંચ દિવસ સુધી હીટવેવનો અનુભવ...
ભારતમાં યોજાઇ રહેલી લોકસભાની ચૂંટણીના અંતિમ સાતમા તબક્કામાં 08 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 904 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. 1 જૂનના રોજ 57 સંસદીય ક્ષેત્રોમાં મતદાન યોજાશે....
ભારતમાં લોકસભા ચૂંટણી યોજાઇ રહી છે તેમાં છઠ્ઠા તબક્કામાં 58 બેઠકો પર શનિવારે મતદાન થશે, આ માટે ચૂંટણી પંચ દ્વારા મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરવામાં...
ભારત અને યુકેએ ત્રાસવાદીઓની સરહદ પારની ગતિવિધિ સહિત તમામ પ્રકારમાં ત્રાસવાદની આકરી ટીકા કરી હતી અને વ્યાપક રીતે આ જોખમનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય...
ભારતીય સત્તાવાળાઓએ છેતરપિંડીથી કંબોડિયા લઈ જવામાં આવેલા અને સાયબર ફ્રોડમાં સંડોવવામાં આવેલા 60 ભારતીયોને બચાવ્યા છે. ભારતીય દૂતાવાસે જાહેરાત કરી હતી કે તેઓ બચાવાયેલા...
ચેક બંધારણીય અદાલતે પન્નુન કેસમાં યુએસમાં પ્રત્યાર્પણ સામેની ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાની અરજી ફગાવી દીધી છે. નિખિલ ગુપ્તા સામે અમેરિકાની ધરતી પર ખાલિસ્તાની ઉગ્રવાદી...
મોદીના ભારતમાં મુસ્લિમો ભય અને અનિશ્ચિતતા વચ્ચે જીવી રહ્યો હોવાનો આક્ષેપ કરતાં ન્યૂ યોર્ક ટાઇમ્સના એક રીપોર્ટ અંગેના સવાલના જવાબમાં અમેરિકાએ જણાવ્યું હતું તે...
બાંગ્લાદેશના શાસક પક્ષના સાંસદ અનવારુલ અઝીમ બુધવારે પશ્ચિમ બંગાળના કોલકાતામાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. અઝીમ કથિત રીતે 18 મેથી ગુમ થયા હતાં. બાંગ્લાદેશના...

















