ઉત્તરાખંડના હલ્દવાનીમાં ગુરુવારે ગેરકાયદેસર મદરેસા અને તેની બાજુમાં આવેલી મસ્જિદને તોડી પાડવાને લઈને થયેલી વ્યાપક હિંસામાં ચાર લોકોના મોત થયા હતા અને 250 લોકો...
અયોધ્યા પછી કાશી અને મથુરામાં મંદિર-મસ્જિદ વિવાદનો આડકતરો ઉલ્લેખ કરતાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે વિધાનસભામાં જણાવ્યું હતું કે અને આપણા કૃષ્ણ કન્હૈયા ક્યાં માને...
નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે મહાન આધ્યાત્મિક ગુરુ આચાર્ય શ્રીલ પ્રભુપાદની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું...
ભારતીય રિઝર્વ બેન્ક (RBI) મોનિટરી પોલિસી કમિટીની (MPC) બેઠકના અંતે ગુરુવાર, 8 ફેબ્રુઆરીએ વ્યાજદરને સ્થિર રાખવાનો નિર્ણય કર્યો હતો. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું...
દુબઇની એમિરેટ્સ એરલાઇન્સે VFS ગ્લોબલ સાથેના સહયોગમાં ભારતીય પાસપોર્ટ ધરાવતા ટ્રાવેલર્સ માટે પ્રિ-એપ્રુવ્ડ વિઝા ઓન એરાઇવલ સુવિધા શરૂ કરી છે. એમિરેટ્સ એરલાઈનની ટિકિટ બુક કરાવનારા લોકોને...
ઇસ્કોન બેંગલુરૂ દ્વારા ઉત્તર પ્રદેશમાં મથુરાની ભગવાન કૃષ્ણની પાવન નગરી વૃંદાવનમાં શ્રી કૃષ્ણના ગગનચુંબી મંદિર - વૃંદાવન ચંદ્રોદય મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે....
વારાણસીમાં જ્ઞાનવાદી મસ્જિદના ભોંયરામાં પૂજા કરવાની છૂટ આપતા વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશને પડકારી અરજી અંગેની સુનાવણી અલ્હાબાદ હાઇકોર્ટે 12 ફેબ્રુઆરી સુધી મોકૂફ રાખી છે....
બેરિસ્ટર વરુણ ઘોષે ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લેનાર ભારતીય મૂળના પ્રથમ ઓસ્ટ્રેલિયન સંસદ સભ્ય બનીને ઈતિહાસ રચ્યો હતો. વરુણ ઘોષ પર્થ સ્થિત...
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચિંતા ઊભી થાય તેવી ઘટનાઓ વધી રહી છે. ઇન્ડિયાનામાં પરડ્યુ યુનિવર્સિટીમાં એક ભારતીય ડોક્ટરલ ઉમેદવાર મૃત હાલતમાં મળી આવ્યો...
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને પહેલી પહેલીએ મોદી સરકારનું વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે સરકાર 2014 પહેલા અર્થતંત્રના ગેરવહીવટ અંગે શ્વેતપત્ર રજૂ...

















