કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને પહેલી ફેબ્રુઆરીએ 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે આગામી પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ બે કરોડ મકાનોનું નિર્માણ...
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પહેલી ફેબ્રુઆરીએ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કર્યું હતું. આગામી એપ્રિલ-મે મહિનામાં ચૂંટણી આવી રહી હોવાથી આ બજેટ...
નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગુરુવારે સળંગ છઠ્ઠું બજેટ રજૂ કર્યું હતું અને ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના રેકોર્ડની બરાબરી કરી હતી. આ વચગાળાના બજેટની મુખ્ય જાહેરાતો...
Renovation of Kejriwal's house at a cost of Rs 45 crore
કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ શરાબ કૌભાંડમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને શુક્રવારે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવેલ આ પાંચમું...
વારાણસીની સિટી કોર્ટે બુધવારે હિન્દુ અરજદારોને વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના અગાઉ સીલ કરાયેલા ભોંયરામાં પૂજા કરવાની પરવાનગી આપી હતી.જોકે મુસ્લિમ પક્ષે આ ચુકાદાને ઉચ્ચ અદાલતમાં...
વિશ્વની સૌથી મોટી સ્વતંત્ર નાણાકીય સલાહકાર, એસેટ મેનેજમેન્ટ અને ફિનટેક સંસ્થાઓમાંની એક ડીવેર ગ્રુપના CEO અને સ્થાપક નાઇજેલ ગ્રીને ચેતવણી આપી છે કે યુકે...
ભારત અને ફ્રાન્સ વચ્ચેની મિત્રતા સતત મજબૂત થઈ રહી છે. ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ગયેલા ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઈમેન્યુઅલ મેક્રોને ભારત...
ભારતીય નાગરિકો સહિત H-1B વિઝાધારકો હવે મર્યાદિત સંખ્યામાં પોતાના વતનમાં પરત ગયા વિના જ તેમના વિઝા રીન્યૂ કરી શકશે. આશરે બે દાયકા પછી નીતિમાં મોટું પરિવર્તન...
ભારત આગામી 10 દિવસમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ માટેની ગ્રાઉન્ડ સિસ્ટમ્સની નિકાસ શરૂ કરવા સજ્જ બન્યું છે. એવી DRDOના અધ્યક્ષ ડૉ. સમીર વી કામતે...
કેરળની એક અદાલતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય રંજિથ શ્રીનિવાસનની હત્યા માટે દોષિત ઠરેલા પ્રતિબંધિત મુસ્લિમ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સાથે સંકળાયેલા 15 વ્યક્તિને...