ભારતની અગ્રણી પીવીસી પાઇપ્સ એન્ડ ફિટિંગ કંપની ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેની CSR ભાગીદાર મુકુલ માધવ ફાઉન્ડેશન (MMF) આગામી ફિઝિકલ ડિસેબિલિટી ક્રિકેટ ટુર્નામેન્ટ T20i ટ્રોફી...
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પછી છેલ્લા બે દિવસમાં ભક્તોનું ઘોડાપૂર આવ્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠા પછી હવે મંદિર સામાન્ય લોકો માટે ખુલ્લું મુકવામાં...
બિહારના બે વખતના મુખ્યપ્રધાન અને ઓબીસી રાજનીતિના પ્રણેતા કર્પૂરી ઠાકુરને મરણોપરાંત દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારતરત્નથી નવાજવામાં આવશે. કર્પૂરી ઠાકુરની જન્મ શતાબ્દીની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિભવન...
કેનેડાએ સોમવારે બે વર્ષ માટે ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા લાદવાની જાહેરાત કરી હતી. વિદેશી વિદ્યાર્થીઓને કારણે મકાનોની અછત ઊભી થઈ હોવાથી આ હિલચાલ...
દાવોસના વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)માં આઇએમએફના ગીતા ગોપીનાથે જણાવ્યું હતું કે ફુગાવા સામેની લડત હજુ પૂરી થઈ નથી અને વ્યાજદર ઊંચા રહેવાનો અંદાજ છે....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અયોધ્યામાં રામંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરી હતી. મુઘલ યુગની બાબરી મસ્જિદની જગ્યા પર બનેલા રામ મંદિરની મુલાકાતે દર વર્ષે 100...
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં ધાર્મિક સંતો, અગ્રણી રાજકીય નેતાઓ, ટોચના ઉદ્યોગપતિઓ, ટોચના ફિલ્મ સ્ટાર્સ, ખેલાડીઓ, અમલદારો અને રાજદ્વારીઓ સહિતની હસ્તીઓને રાજ્યના...
ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય સંબંધો ભવિષ્યમાં વધુ ગાઢ બનશે તેના પર ભાર મૂકીને અમેરિકા સ્થિત ભારતીય રાજદૂત તરનજિત સિંહ સંધુએ શનિવારે જણાવ્યું હતું કે...
સિલિકોન વેલીની બે સરકારી શાળાઓ તેમના અભ્યાસક્રમમાં વિશ્વ ભાષા તરીકે હિન્દીનો સમાવેશ કરશે. આની સાથે કેલિફોર્નિયાની કોઇ સ્કૂલોમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓને હિન્દી ભાષાનો પણ...
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિશ્વભરના હિન્દુઓએ પાર્થના, કાર રેલી, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરી હતી. અમેરિકામાં પ્રખ્યાત ટાઇમ્સ સ્કેવર...

















