અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરમાં રામલલાના લલાટ પર સૂર્યતિલક સાથે ગુરુવાર, 27 માર્ચે રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. બપોરે બરાબર 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં પ્રભુ રામલલાનું...
ભારત સરકારે ગુરુવારે યુકેમાં ભારતના નવા હાઇ કમિશનર તરીકે પીઢ રાજદ્વારી પેરિયાસામી કુમારની નિમણુંક કરી હતી. પી કુમારન બેઇજિંગમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત...
ઓડિશાના પુરીમાં આવેલા ૧૨મી સદીના જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ૨૫ માર્ચ, ૨૦૨૬ના રોજ લગભગ પાંચ દાયકા (૪૮ વર્ષ)માં પ્રથમ વખત ખોલવામાં આવ્યો હતો અને...
ઈરાને ભારત સહિત કેટલાંક મિત્ર દેશોના વેપારી જહાજોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી આપી છે, એમ ઇરાનના વિદેશ પ્રધાન સઇદ અબ્બાસ અરાઘચીએ જણાવ્યું...
ભારતની રાજધાની દિલ્હી ખાતેના વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ખાતે BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના પવિત્ર કરકમળોથી તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી (ભગવાન સ્વામિનારાયણ)ની 108...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 68 ટકા એપ્રુવલ રેટિંગ સાથે ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર રહ્યાં છે. આની સામે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ...
રાજકીય વિવાદ ઊભો થાય તેવી એક હિલચાલમાં મોદી સરકારે મુખ્ય વિરોધ પક્ષ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને નવી દિલ્હી ખાતેની તેની 48 વર્ષ જૂની લુટિયન્સ વિસ્તારની...
લંડનમાં લિસ્ટિંગ ધરાવતા ભારતીય ટેલિકોમ ગ્રુપ એરટેલ આફ્રિકાએ બુધવાર, 25 માર્ચ 2026ના રોજ જણાવ્યું હતું કે સુનિલ ભારતી મિત્તલ જુલાઈ 2026માં કંપનીની AGM પછી...
ભારતીય અમેરિકન ઉદ્યોગ સાહસિક કાલ સોમાણીની આગેવાની હેઠળના એક કન્સોર્ટિયમે (ગ્રુપ) આઈપીએલની 'રાજસ્થાન રોયલ્સ' ફ્રેન્ચાઈઝનો 100 ટકા માલિકી હિસ્સો ખરીદી લીધો છે. એજ્યુકેશન ટેકનોલોજી,...
પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વચ્ચે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મંગળવાર, 24 માર્ચે ફોન પર વાતચીત થઈ હતી.બંને નેતાઓએ મધ્ય...

















