અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને વતનમાં પરત મોકલવામાં આવી રહ્યા છે. આજે વધુ 119 પ્રવાસી ભારતીયોને લઈને એક વિમાન અમૃતસરના ગુરૂ રામદાસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર...
પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળામાં અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ યાત્રિકો ઉપસ્થિત રહ્યા છે. કહેવાય છે કે, માનવ ઇતિહાસમાં કોઇ પણ સમારોહમાં આટલી મોટી સંખ્યામાં...
ભૂતપૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીને કિન્નર અખાડાના મહામંડલેશ્વરની પદે યથાવત્ રાખવામા આવ્યા છે. વિવાદના પગલે તેમણે પદ પરથી આપેલા રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. અત્રે...
પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં છેલ્લા 21 મહિનાથી હિંસાનું વાતાવરણ હતું. અંતે રાજ્યમાં વિધાનસભાનું વિસર્જન કરીને રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે...
ભારતમાં પાસપોર્ટ અને વિઝા વગર ગેરકાયદે ઘૂસણખોરી કરનાર વિદેશી નાગરિકને પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂ. 5 લાખનો દંડ ફટકારાશે. આ ઉપરાંત નકલી...
પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુમ્ભ મેળામાં માઘી પૂર્ણિમાના પર્વ નિમિત્તે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બુધવારે સાંજ સુધીમાં બે કરોડથી વધુ યાત્રિકોએ સ્નાન કર્યું હતું. માઘી સ્નાન...
ભારત નજીકના ભવિષ્યમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ ભરવા જઈ રહ્યું છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન જિતેન્દ્ર સિંહે ગત સપ્તાહે માહિતી આપતા કહ્યું કે ભારત...
તાજેતરમાં જ જાહેર થયેલી સદગત ઉદ્યોગપતિ રતન તાતાની વસિયતનામાની કેટલીક વિગતો પ્રમાણે સ્વ. તાતાએ પોતાની સંપત્તિનો એક તૃતીયાંશ ભાગ એટલે કે લગભગ 500 કરોડ...
હિંસાગ્રસ્ત પૂર્વોત્તર રાજ્ય મણિપુરના મુખ્ય પ્રધાન પદેથી એન બિરેન સિંહે રવિવારે સાંજે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. હવે થોડા દિવસમાં નવી સરકાર અંગનો નિર્ણય...
છત્તીસગઢ-મહારાષ્ટ્ર બોર્ડર પર આજે એસટીએફના જવાનો સાથે થયેલી અથડામણમાં 31 નક્સલવાદીઓને ઠાર મરાયા છે. આ એન્કાઉન્ટરમાં બે જવાનો પણ શહીદ થયા છે અને બે...