માલદિવ્સના પ્રધાનોની ટીપ્પણીઓ વિરુદ્ધ ભારતમાં સોશિયલ મીડિયામાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. અક્ષયકુમાર, જોન અબ્રાહમ, શ્રદ્ધા કપૂર સહિતની હસ્તીઓએ X પર લોકોને માલદીવ્સ જવાને બદલે...
કોંગ્રેસે વ્યાપક આંતરિક વિચારવિમર્શ કર્યા પછી લોકસભા ચૂંટણી માટે ઇન્ડિયા ગઠબંધનના  પક્ષો સાથે કેટલાક રાજ્યોમાં બેઠકોની વહેંચણીની વાટાઘાટો શરૂ કરી છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓને...
ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અપમાનજનક પોસ્ટ બદલ માલદીવની સરકારે રવિવારે તેના ત્રણ પ્રધાનોને સસ્પેન્ડ કર્યા હતાં. આ પ્રધાનોની વિવાદાસ્પદ પોસ્ટ્સને...
લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે તડામાર તૈયારી ચાલુ કરી હતી. ગુરુવારે પક્ષની એકસાથે ત્રણ અલગ-અલગ સમિતિઓની બેઠક યોજાઈ હતી તથા પક્ષની વ્યૂહરચના, ચૂંટણીઢંઢેરો અને બેઠક...
India-Europe FTA will prove to be a game-changer: Jaishankar
ભારતે ગુરુવારે ફરી એકવાર જણાવ્યું હતું કે ચીન સાથેના તેના સંબંધો સામાન્ય નથી અને પૂર્વી લદ્દાખમાં પેન્ડિંગ મુદ્દાઓને ઉકેલવા માટે બંને પક્ષો રાજદ્વારી અને...
એક સર્વે અનુસાર એશિયામાં કેન્સરથી થતાં મૃત્યુમાં ભારત બીજા ક્રમે છે અને ચીન પ્રથમ સ્થાને છે. માત્ર 2019માં ભારતમાં કેન્સરથી પીડિત 9 લાખ લોકો...
ભારતમાં વિમાન પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોતર વધી રહી છે. ડિસેમ્બર, 2023માં ડોમેસ્ટિક વિમાન પ્રવાસીઓની સંખ્યા અત્યાર સુધીના સૌથી વિક્રમ સ્તરે નોંધાઈ હતી, જે 1.38 કરોડ...
સમગ્ર ઉત્તર ભારતમાં અત્યારે કાતિલ ઠંડી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગે કેટલાંક રાજ્યો માટે ‘કોલ્ડ ડે’ વોર્નિંગ જાહેર કરી છે. આ રાજ્યોમાં તાપમાન...
આ વર્ષે નવ કેન્દ્રીય પ્રધાનો સહિત રાજ્યસભામાંથી કુલ 68 સભ્યો નિવૃત્ત થશે. આમ હવે સંસદના ઉપલા ગૃહમાં છ વર્ષની મુદત માટે સાંસદ બનવાની તમામ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય પ્રધાનમંડળે અયોધ્યા એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર કરવા અને તેને “મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યાધામ” નામ આપવાના પ્રસ્તાવને મંજૂરી...