એક સર્વે અનુસાર એશિયામાં કેન્સરથી થતાં મૃત્યુમાં ભારત બીજા ક્રમે છે અને ચીન પ્રથમ સ્થાને છે. માત્ર 2019માં ભારતમાં કેન્સરથી પીડિત 9 લાખ લોકો...
ભારતમાં વિમાન પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોતર વધી રહી છે. ડિસેમ્બર, 2023માં ડોમેસ્ટિક વિમાન પ્રવાસીઓની સંખ્યા અત્યાર સુધીના સૌથી વિક્રમ સ્તરે નોંધાઈ હતી, જે 1.38 કરોડ...
સમગ્ર ઉત્તર ભારતમાં અત્યારે કાતિલ ઠંડી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગે કેટલાંક રાજ્યો માટે ‘કોલ્ડ ડે’ વોર્નિંગ જાહેર કરી છે. આ રાજ્યોમાં તાપમાન...
આ વર્ષે નવ કેન્દ્રીય પ્રધાનો સહિત રાજ્યસભામાંથી કુલ 68 સભ્યો નિવૃત્ત થશે. આમ હવે સંસદના ઉપલા ગૃહમાં છ વર્ષની મુદત માટે સાંસદ બનવાની તમામ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય પ્રધાનમંડળે અયોધ્યા એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર કરવા અને તેને “મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યાધામ” નામ આપવાના પ્રસ્તાવને મંજૂરી...
ઈમિગ્રન્ટ્સ તરફી વલણ ધરાવતા અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડન શાસનમાં દેશનિકાલ કરાયા હોય તેવા ઇમિગ્રન્ટની સંખ્યા એક વર્ષમાં બમણી થઈ છે. યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ...
અમેરિકામાં ફેડરલ ઓથોરિટીએ ભારતીય મૂળના રિયલ એસ્ટેટ ડેવલપર પર USD 93 મિલિયનની ફ્રોડ સ્કીમનો આરોપ મૂક્યો છે. બિલ્ડર પર રોકાણકારોને બોગસ રોકાણ સ્કીમમાં ફસાવીને...
સોમાલિયાના દરિયાકાંઠે નજીકથી 15 ભારતીય નાગરિકોનું સાથેના 'MV LILA NORFOLK' નામના કાર્ગો જહાજને ગુરુવાર (4 જાન્યુઆરીએ હાઇજેક કરાયું હતું. ભારતીય નૌકાદળ તેની ચાંપતી નજર...
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામજન્મભૂમિ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. મંદિરના ગર્ભગૃહ માં રામ લલ્લાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. ભક્તોને 24 ફેબ્રુઆરી જ મંદિરમાં પ્રવેશ...
કેલિફોર્નિયાના હેવર્ડમાં એક હિન્દુ મંદિર પર હુમલો થયો હતો અને તેની દિવાલો પર ખાલિસ્તાન તરફી સૂત્રો લખીને વિકૃત કરાઈ હતી. શેરાવાલી મંદિરની આ ઘટના...