ઇન્સ્ટાગ્રામ પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ફોલોઅર્સની સંખ્યા એક કરોડ (10 મિલિયન)ના આંકને વટાવી ગઈ હતી. સંસદમાં કેટલાક સીમાચિહ્નરૂપ બિલોની મંજૂરી પછી આ...
અયોધ્યામાં નિર્માણાધિન ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામની શ્યામ વર્ણની મૂર્તિ સ્થાપિત કરાશે. 29 ડિસેમ્બરે ભગવાન રામની બનેલી ત્રણ મૂર્તિઓમાંથી એક મૂર્તિ પસંદ...
આસામના સૌથી જૂના ઉગ્રવાદી સંગઠન-યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસામ (ઉલ્ફા)ના મંત્રણા તરફી જૂથે ગત શુક્રવારે નવી દિલ્હીમાં ભારત સરકાર અને આસામ સરકાર સાથે ઐતિહાસિક...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી વર્ષે 14 ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરના ઉદ્ઘાટન માટે પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસ અને પૂજ્ય સ્વામી બ્રહ્મવિહારીદાસ દ્વારા આપવામાં આવેલ...
આંધ્રપ્રદેશના એક જ NRI કુટુંબના છ સભ્યો અમેરિકામાં ક્રિસમસ પછીના કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તેમા રાજ્યની સત્તાધારી YSR કોંગ્રેસ પાર્ટીના વિધાનસભ્યના સગા પણ...
કતારની અદાલતે જાસૂસીના કથિત કેસમાં ભારતીય નૌકાદળના આઠ અધિકારીઓને આપવામાં આવેલી મૃત્યુદંડની સજામાં ઘટાડો કર્યો છે, એમ ભારતના વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું. જોકે...
અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ 16 જાન્યુઆરીથી એક સપ્તાહ સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરી 2024ના રોજ...
ઊંચા વ્યાજ દરો અને રૂપિયામાં સ્થિરતાને પગલે ભારતીય બેન્કોમાં બિન-નિવાસી ભારતીયો (NRIs)ની ડિપોઝિટ બમણી થઈ છે. વિવિધ બિન-નિવાસી થાપણ યોજનાઓ હેઠળનો તાજો નાણાપ્રવાહ એપ્રિલ-ઓક્ટોબર...
ભારતમાં આગામી વર્ષે એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 67 દિવસની મણિપુરથી મુંબઈ સુધીની 'ભારત ન્યાય યાત્રા' કાઢશે. 14 જાન્યુઆરીથી શરૂ થનારી...
ભારતીય મૂળના સ્ટેન્ડ અપ કોમેડિયન નીલ નંદાનું 32 વર્ષની નાની વયે આંચકાજનક નિધન થયું હતું. તેઓ છેલ્લે જિમી કિમેલ લાઇલ પર દેખાયા હતા. તેમના...

















