અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ ભવ્ય રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠામહોત્સવ યોજાવાનો છે. વિશ્વભરના હિન્દુઓમાં આ બાબતે ભારે ઉત્સાહ છે. આમાં અમેરિકામાં વસતા હિન્દુ સમુદાયના...
યુકે સરકાર દ્વારા ગ્રેજ્યુએટ રૂટ વિઝાની સમીક્ષા કરવાનો નિર્ણય લેવાયો છે. આ વિઝાથી વિદેશી વિદ્યાર્થીઓને યુકેમાં અભ્યાસ પછી બે વર્ષ કામ કરવાના વિકલ્પની મંજૂરી...
અદાણી ગ્રૂપને આપવામાં આવેલા ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના મુદ્દે મોદી સરકારની આકરી ટીકા કરતાં કોંગ્રેસે જણાવ્યું હતું કે સામાન્ય જનતાના ભોગે એક ગ્રૂપ કેવી રીતે...
સંસદની સુરક્ષામાં ચૂકના મામલે સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચે અસાધારણ ટકરાવ સર્જાયો છે. સંસદની કાર્યવાહી ખોરવી નાંખવા માટે મંગળવારે વધુ 49 સાંસદોને ગૃહની કાર્યવાહીમાંથી...
જમ્મુ અને કાશ્મીરમાંથી વિવાદાસ્પદ કલમ 370ની નાબૂદી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે કલમ 370ની નાબૂદી પર તેની મંજૂરીની મહોર લગાવી...
સંસદની સુરક્ષામાં ચૂકના મામલે સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચે સોમવારે અસાધારણ ટકરાવ સર્જાયો હતો. સંસદની કાર્યવાહી ખોરવી નાંખવા માટે વિપક્ષના વધુ 78 સાંસદોને લોકસભા...
NIA's charge sheet against Don Dawood, Chhota Shakeel in Mumbai court
મુંબઈમાં 1993ના બોંબ બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનના કરાચીની હોસ્પિટલમાં દાખલ કરાયો હોવાનું મીડિયા રીપોર્ટમાં જણાવાયું હતું. તેને ઝેર અપાયું હોવાની અટકળો થઈ રહી...
હિંદુ-અમેરિકન સમુદાયના સભ્યોએ અયોધ્યામાં 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરના ઉદ્ઘાટનની યુ.એસ.માં એક મહિના લાંબી ઉજવણીની પ્રારંભ કર્યો હતો. વોશિંગ્ટન ડીસીમાં હિન્દુ અમેરિકન સમુદાયે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વારાણસીમાં વિશ્વના સૌથી મોટા મેડિટેશન સેન્ટર સ્વર્વેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે મળીને...
168 percent reduction in terrorist incidents in Kashmir
પાકિસ્તાન ફરી એકવાર મોટી સંખ્યામાં ભારતમાં ત્રાસવાદીઓની ઘુસણખોરી કરવાનું ષડયંત્ર ઘડ્યું છે. ગુપ્તચર માહિતી મુજબ હાલમાં સીમા પારના લોન્ચપેડ પર આશરે 250થી 300 ત્રાસવાદીઓ...