દુબઈમાં COP28 ક્લાઈમેટ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તમામ રાષ્ટ્રોને વૈશ્વિક ઉત્સર્જનમાં ધરખમ ઘટાડો કરવા સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી અને...
ભારતના ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર નાગરિકતા (સુધારા) ધારો (CAA ) લાગુ કરશે અને તેને કોઈ રોકી શકશે...
રાજદ્વારી મામલાના ઉત્સાદ કિસિંજરે આંતરરાષ્ટ્રીય મોરચે તેમના લુચ્ચા ચાતુર્યથી ઘણા ગુપ્ત ઓપરેશન અને છુપા ડીલિંગ કર્યા હતાં. આવું એક ઓપરેશન 1984ના ભોપાલ ગેસ દુર્ઘટના...
ભારતમાં પાંચ રાજ્યોમાં પૂરી થયેલી વિધાનસભાની ચૂંટણી પછી ગુરુવાર, 30 નવેમ્બરે વિવિધ ન્યૂઝ એજન્સીઓના એક્ઝિટ પોલ આવ્યા હતા. આ એક્ઝિટના અંદાજ મુજબ મધ્યપ્રદેશ અને...
1970ના દાયકામાં ભારત પ્રત્યે તીવ્ર અણગમો માટે જાણીતા બનેલા હેનરી કિસિંજરનું છેલ્લાં એક દાયકામાં હૃદયપરિવર્તન થયું હતું અને તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હેઠળ...
આગામી વર્ષે એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે 81.35 કરોડ ગરીબોને દર મહિને પાંચ કિગ્રા મફત અનાજ આપવાની યોજનાને વધુ પાંચ વર્ષ લંબાવી...
અમેરિકાની ધરતી પર એક શીખ અલગતાવાદી નેતાની હત્યાનું ષડયંત્ર ઘડવાનો ભારતીય નાગરિક પર આરોપ મૂકવામાં આવ્યો છે. ષડયંત્રમાં ભારત સરકારના અધિકારીની સંડોવણીનો પણ સંકેત...
અમેરિકાની ધરતી પર એક શીખ ઉગ્રવાદીની હત્યાના કાવતરાને લગતા આરોપોની તપાસ માટે ભારતે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. સમિતિના તારણોના આધારે ભારત...
સુપ્રીમ કોર્ટે મંગળવારે ગુજરાતમાં કોર્ટની કાર્યવાહીમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષાનો પણ ઉપયોગ કરવા માટેના આદેશની માગણી કરતી અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના...
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે મંગળવારે જાહેર કર્યું હતું કે ભારતમાં યુએસ એમ્બેસી અને તેના કોન્સ્યુલેટ્સે ઑક્ટોબર 2022 અને સપ્ટેમ્બર 2023 વચ્ચે 140,000થી વધુ સ્ટુડન્ટ વિઝા...

















