જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં બુધવાર, 15 નવેમ્બરે એક બસ ખીણમાં પડી જતાં 36 લોકોના મોત થયા હતા અને અન્ય 19 લોકો ઘાયલ થયા...
ભારત સરકારે તાજેતરમાં કેરળ હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે એરલાઈન્સ તેમની સંચાલકીય સદ્ધરતા મુજબ હવાઈ ભાડાં વસૂલવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે અને સરકાર એરલાઈનના વ્યાપારી...
સહારા ગ્રૂપના સ્થાપક અને ચેરમેન સુબ્રત રોયનું બુધવાર, 15 નવેમ્બરે મુંબઈની એક હોસ્પિટલમાં લાંબી બીમારી પછી અવસાન થયું હતું, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું...
ભારતીય હોસ્પિટાલિટી જગતના માંધાતા અને ઓબેરોય ગ્રૂપના ચેરમેન એમેરિટસ પૃથ્વી રાજ સિંહ ઓબેરોય ઉર્ફે 'બીકી'નું મંગળવાર, 14 નવેમ્બરે અવસાન થયું હતું, એમ ઓબેરોય ગ્રૂપના...
સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ અવલોકનમાં જણાવ્યું હતું કે ઇમર્જન્સી સ્થિતિ ન હોય ત્યાં સુધી બંધારણીય કોર્ટે કોઇ પણ કોર્ટ માટે કોઇ કેસના નિકાલ માટે...
ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પેલેસ્ટિનિયન વિસ્તારોમાં ઈઝરાયલી વસાહતોની સ્થાપના વિરુદ્ધના એક ઠરાવની તરફેણમાં મતદાન આપ્યું હતું. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારથી...
તેલંગણાના હૈદરાબાદમાં એક જાહેરસભાને સંબંધોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસે બે વખત બાબાસાહેબ આંબેડકરને જીતવા દીધા ન હતા....
ભારતની સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટોકરન્સીના ટ્રેડિંગ અને માઇનિંગના નિયમન માટે માર્ગદર્શિકા બનાવવા અંગેની એક અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. અરજદારે આવી માર્ગદર્શિકા બનાવવા માટે...
સંસદીય સમિતિએ એક મહત્ત્વપૂર્ણ ભલામણ જણાવ્યું છે કે માત્ર તબીબી ગાંડપણ કોઇ આરોપીને નિર્દોષ છોડવાનો આધાર બની શકે નહીં અને માન્ય બચાવનો દાવો કરવા...
સરદહ પર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે ગઈ દિવાળી અને આ દિવાળી વચ્ચેનો સમયગાળો ભારત માટે...

















