સુખ અને સમૃદ્ધિના પ્રતિક સમાન ધનતેરસના તહેવાર શુક્રવાર, 10 નવેમ્બરે ઉમંગભેર ઊજવણી કરાઈ હતી. ધનતેરસ, સિદ્ધિ વિનાયક ગણેશજી, ધનની દેવી મહાલક્ષ્મીજી અને કુબેરજીની પૂજા...
ભારતની ટેક્સ ઓથોરિટી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ આધાર કાર્ડ સાથે લિન્ક કરવામાં આવ્યાં નથી તેવા આશરે ૧૧.૫ કરોડ પાન કાર્ડ કર્યાં છે....
કતારમાં નૌકાદળ આઠ ભૂતપૂર્વ અધિકારીઓની મૃત્યુદંડની સજા સામે ભારત સરકારે અપીલ કરી છે. ભારતના આ અધિકારીઓ સામેના આરોપ જાહેર કરાયા નથી, પરંતુ તેમની સામે...
ભારતમાં સંસદનું શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી શરૂ થશે અને 22 ડિસેમ્બર સુધી ચાલશે. 19 દિવસના શિયાળુ સત્રમાં કુલ 15 બેઠકો યોજાશે, એમ સંસદીય બાબતોના...
જ્ઞાતિ સરવે કર્યા પછી બિહાર વિધાનસભાએ ગુરુવારે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં જ્ઞાતિ અનામત 50 ટકાથી વધારી 65 ટકા કરવાના બિલને સર્વસંમતિથી બહાલી આપી...
અયોધ્યામાં જાન્યુઆરીમાં રામ મંદિરના ઉદઘાટન માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ઉત્તરપ્રદેશની કેબિનેટની બેઠક આ પવિત્ર શહેરમાં યોજાઈ હતી અને મંદિર મ્યુઝિયમના નિર્માણ સહિતની...
અમેરિકાના ઇન્ડિયાનામાં 29 ઓક્ટોબરે ફિટનેસ સેન્ટરમાં છરાથી હુમલાનો શિકાર બનનાર ભારતના 24 વર્ષના વિદ્યાર્થીનું બુધવારે હોસ્પિટલમાં અવસાન થયું હતું. વરુણ રાજ પુચા વાલપેરાઈસો યુનિવર્સિટીમાં...
ભારતમાં નોટબંધીની સાત વર્ષ પૂરા થવા પર નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કરતા કોંગ્રેસે બુધવારે જણાવ્યું હતું કે આ અવિચારી નિર્ણયે ભારતના અર્થતંત્રની કમર...
પૈસા લઇને સંસદમાં સવાલ પૂછવાના મામલામાં લોકપાલે ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા સામે સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો છે, એમ ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ બુધવારે જણાવ્યું...
ભારતીય મૂળના પ્રોફેસર અનુષા શાહ યુકેની ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ (ICE)ના પ્રમુખ પદે ચૂંટાઇ આવ્યાં છે અને આ સાથે તેઓ આ સંસ્થાના 205 વર્ષના...

















