અમેરિકામાં 2024ની પ્રેસિડન્ટની ચૂંટણી હાલમાં યોજાય તો યુએસ પ્રમુખ જો બાઇડન રિપબ્લિકન પ્રમુખપદના ઉમેદવારો નિક્કી હેલી અને રોન ડીસેન્ટિસ સામે હારી જશે, પરંતુ તેમના...
હમાસ સામેના યુદ્ધના સાતમા દિવસે ઇઝરાયેલે ઉત્તર ગાઝા ખાલી કરવા આશરે 11 લાખ લોકોને આદેશ આપતા મોટાપાયે પલાયન ચાલુ થયું હતું. ઇઝરાયેલે આ લોકોને...
The German Chancellor referred to S Jaishankar's “Mentality of Europe” remarks
વિદેશ પ્રધાન એસ જયશંકરના સુરક્ષા કવચને 'વાય' કેટેગરીથી વધારીને 'ઝેડ' કેટેગરી કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ને તેમની સુરક્ષાની...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે વૈષ્ણોદેવી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી તથા આ પ્રખ્યાત તીર્થધામ ખાતે સ્કાયવોક અને પુનઃનિર્મિત પાર્વતી ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમની...
યુદ્ધગ્રસ્ત ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને વતનમાં પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન અજય વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન અંતર્ગત 212 ભારતીય નાગરિકોને લઈને પ્રથમ...
ગ્લોબલ હંગર ઇન્ડેક્સના નવા રીપોર્ટ મુજબ ભારતમાં ભૂખમરાની પરિસ્થિતિ ચિંતાજનક હોવાનું જણાયું છે. આ ઇન્ડેક્સમાં સામેલ કુલ 125 દેશોમાંથી ભારતને 111મું સ્થાન મળ્યું છે....
ઉત્સવ
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ)ને 26 જાન્યુઆરી, 2024 પછી અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામ લલ્લાના દર્શન માટે આમંત્રણ આપશે.  રામ મંદિરનું ભવ્ય...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ​​ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં હિંદુઓના પવિત્ર સ્થળ ગૌરી કુંડમાં પૂજા અર્ચના કરી હતી અને આદિ કૈલાશના દર્શન કર્યા હતા. મોદીએ...
ઇઝરાયેલ અને હમાસના યુદ્ધમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે દેશમાં પરત લાવવા માટે ભારતે બુધવારે ઓપરેશન અજય ચાલુ કરવાની જાહેરાત કરી હતી. આ ઓપરેશન...
કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસોમે પોતાની સત્તાનો ઉપયોગ કરીને રાજ્ય વિધાનસભાએ પસાર કરેલો જ્ઞાતિગત ભેદભાવ ઉપર પ્રતિબંધનો કાયદો વીટોથી ફગાવી દીધો હતો અને તેને બિનજરૂરી...