Modi spoke to Sunak on phone: demanded action against anti-India elements
ભારત-યુકે વચ્ચે મુક્ત વ્યાપાર કરાર (એફટીએ)ની વાટાઘાટોના વહેલા નિષ્કર્ષની નવી આશાઓ ઊભી થઈ છે. બંને દેશો આ મહિનાના અંતમાં યુકેના વડા પ્રધાન ઋષિ સુનકની...
પુરીના પ્રખ્યાત જગન્નાથ મંદિરમાં પહેલી જાન્યુઆરીથી ભક્તો માટે ડ્રેસ કોડ અમલી બનશે. મંદિરના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે આવતા વર્ષે 1 જાન્યુઆરીથી...
ઇઝરાયેલ અને હમાસના ભીષણ સંઘર્ષ વચ્ચે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો અને ઘાતક સંઘર્ષ અંગેની માહિતી આપી...
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારે જણાવ્યું હતું કે જો તેમની પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીઓ પછી છત્તીસગઢમાં ફરી સત્તામાં આવશે તો બિહારની જેમ જાતિ...
કેનેડામાં ખાલિસ્તાન ઉગ્રવાદી હરદીપ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટોનો હાથ હોવાના કેનેડાના દાવા વચ્ચે હવે એક ચીને બ્લોગરે ચોંકાવનારો દાવો કર્યો હતો કે આ...
પાંચ રાજ્યો વિધાનસભાઓની ચૂંટણીઓ 7 થી 30 નવેમ્બર વચ્ચે યોજાશે અને 3 ડિસેમ્બરે રિઝલ્ટ જાહેર થશે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા પાંચ રાજ્યોની આ...
અમેરિકામાં ન્યૂ જર્સીના રોબિન્સવિલેમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું રવિવારે, આઠ ઓક્ટોબરે ભવ્ય ઉદઘાટન કરાયું હતું. આ સમારોહમાં ભારતથી 50થી વધુ ધર્મગુરૂઓ અને અન્ય ધર્મના ગુરૂઓ...
સિક્કિમમાં બુધવારે આવેલા વિનાશક ફ્લેશ ફ્લડનો મૃત્યુઆંક સોમવારે વધીને 56 થયો હતો અને હજુ આશરે 142 લોકો લાપતા છે. આ લાપતા લોકોની બચવાની શક્યતા...
ભારતીય હવાઇદળ (IAF)એ તેના મૂલ્યોને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરવા માટે રવિવારે પ્રયાગરાજ ખાતેની વાર્ષિક એરફોર્સ ડે પરેડમાં તેના નવા ધ્વજનું અનાવરણ કર્યું હતું....
રોબિન્સવિલેમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામનના 8 ઑક્ટોબર, 2023એ ભવ્ય ઉદ્ઘાટન સમારંભ પહેલા સાત ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્રના રાજદૂતો અને પ્રતિનિધિઓએ મુલાકાત લીધી હતી. ભારતના સંયુક્ત રાષ્ટ્રસંઘ...