દેશભરમાં મંગળવાર, 19 સપ્ટેમ્બરે 10 દિવસના ગણેશ ચતુર્થીના તહેવારનો ધામધુમથી પ્રારંભ થયો હતો. દેશના વિવિધ શહેરોમાં ગણપતિ બાપ્પાના પંડાલ શણગારીને સુંદર ગણપતિની મુર્તિને સ્થાપિત...
મંગળવારે ગણેશચતુર્થીના શુભદિને ભારતનું નવું સંસદભવન કાર્યરત થયું છે. સોમવારે સંસદસભ્યોએ બ્રિટિશકાળમાં બંધાયેલા જુના સંસદભવનમાંથી ભાવભરી વિદાય લીધી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
ખાલિસ્તાની ટાઈગર ફોર્સ અને શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)ની કેનેડિયન એકમનું નેતૃત્વ કરનાર હરદીપ સિંહ નિજ્જરને જૂનમાં સરેના ગુરુદ્વારા નજીક અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા...
બન્ને દેશોએ ટોચના ડીપ્લોમેટની સામસામી હકાલપટ્ટી કરી
અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા પણ ઘટનાક્રમથી ચિંતિત
ખાલિસ્તાની ઉગ્રવાદના મુદ્દે ભારત અને કેનેડાના સંબંધો મંગળવાર, 19 સપ્ટેમ્બરે વણસીને નવા નિમ્ન સ્તરે ઉતરી...
સંસદના પાંચ દિવસના વિશેષ સત્ર દરમિયાન સોમવારે પ્રથમ દિવસે લોકસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જણાવ્યું હતું કે સાંસદો "નવી આશા અને આત્મવિશ્વાસ" સાથે...
તેલંગણાના હૈદરાબાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બે દિવસની બેઠકમાં કોંગ્રેસે પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટેની વ્યૂહરચના ઘડી હતી અને આ તમામ રાજ્યોમાં નિર્ણાયક...
એચ-વનબી વિઝા પ્રોગ્રામને કરારબદ્ધ ગુલામી ગણાવીને રિપબ્લિકન પાર્ટી તરફથી પ્રેસિડન્ટ પદના ઉમેદવારની રેસમાં રહેલા ઇન્ડિયન અમેરિકન વિવેક રામાસ્વામીએ જણાવ્યું હતું કે જો તેઓ પ્રેસિડન્ટ...
ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે રવિવારે સવારે નવા સંસદ ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ ગતિવિધિથી એવી અટકળોને વેગ મળ્યો હતો કે સંસદના...
સરકારના કથિત છુપા એજન્ડાના અનેક તર્કવિતર્ક વચ્ચે સોમવારથી સંસદના પાંચ દિવસના સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. સરકારના એજન્ડા મુજબ આ સત્રમાં પ્રથમ દિવસે સંસદની...
બ્રિટિશ સરકારે શનિવારે જાહેરાત કરી હતી કે વિઝિટ અને સ્ટુડન્ટ માટે વિઝા ફીમાં સૂચિત વધારાનો અમલ ચાર ઓક્ટોબરથી થશે. આનાથી ભારત સહિતના વિશ્વભરના પ્રવાસીઓએ...

















