સમાજના નબળા વર્ગો માટે અનામતની તરફેણ કરતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે બુધવારે જણાવ્યું હતું આપણા સમાજમાં ભેદભાવ છે અને જ્યાં સુધી...
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવારે કહ્યું હતું કે દેશનું નામ બદલવાનો કોઈને અધિકાર નથી. બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બોલાવેલી વિપક્ષના ઇન્ડિયા...
વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે 18 સપ્ટેમ્બરથી સંસદના વિશેષ સત્રનું બોલાવ્યું છે. તેની શરૂઆત 18 સપ્ટેમ્બરથી સંસદની કાર્યવાહી જૂના સંસદ ભવનથી થશે, જ્યારે...
રાષ્ટ્રપતિ ભવને 'પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા'ની જગ્યાએ 'પ્રેસિડન્ટ ઓફ ભારત'ના નામે 9 સપ્ટેમ્બરે G20 ડિનર માટે આમંત્રણ આપતા મંગળવારે મોટો વિવાદ ઊભો થયો હતો. 20મી...
અમેરિકાના કેન્ટુકી રાજ્યના લુઇસવિલે સિટીના મેયરે 3 સપ્ટેમ્બરને શહેરમાં સનાતન ધર્મ દિવસ તરીકે જાહેર કર્યો છે. કેન્ટુકીના હિંદુ મંદિરમાં મહા કુંભ અભિષેકમ ઉજવણી દરમિયાન...
બર્લિનમાં જર્મનીના સૌથી મોટા હિન્દુ – ગણપતિ મંદિરનું નિર્માણ કાર્ય હવે પૂર્ણતાના આરે છે. 70 વર્ષના વિલ્વનાથ કૃષ્ણમૂર્તિની 20 વર્ષની મહેનત પછી આ મંદિર...
અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં હિન્દુ-અમેરિકન સમુદાયે આપેલા અનેક યોગદાનને ધ્યાનમાં રાખીને તેમની કદર કરતા ઓક્ટોબર મહિનાને સત્તાવાર રીતે "હિન્દુ હેરિટેજ મંથ" જાહેર કરાયો છે. ગવર્નર બ્રાયન...
બ્રિટનની રાણી કેમિલાએ ભારતીય બ્રિટિશર જાસૂસ અને ટીપુ સુલતાનના વંશજ નૂર ઇનાયત ખાનના નવા પોટ્રેટનું અહીં લંડનમાં રોયલ એર ફોર્સ (RAF) ક્લબમાં અનાવરણ કર્યું...
ભારતમાં G20 સમીટના બે દિવસ પહેલા અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન નવી દિલ્હી આવી પહોંચશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ યોજાશે. ભારતમાં 9-10 સપ્ટેમ્બરે G20 દેશોના...
ભારતી
અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરમાં રહેતા ઓછામાં ઓછા 60 ટકા બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) નિવૃત્તિ પછી ભારતમાં પાછા ફરવાનું વિચારી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા અને...