પાંચ દેશોના બનેલા બ્રિક્સ સંગઠના વિસ્તરણનો ભારત વિરોધ કરે છે તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉથ આફ્રિકામાં યોજાનારા બ્રિક્સ સંમેલનમાં હાજરી આપશે નહીં તેવા અહેવાલને...
ઇન્ડિયન ડાયાસ્પોરાને એકજૂથ કરવા માટે કામગીરી કરતું અગ્રણી સંગઠન ઇન્ડિયાસ્પોરાએ 2047 સુધી ભારતની પ્રગતિમાં ઇન્ડિયન ડાયાસ્પોરાની ભૂમિકાનું મંથન કરવા માટે આ મહિનાના અંત ભાગમાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ​ગુજરાતના 21 સહિત ​સમગ્ર દેશમાં 508 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ 508 સ્ટેશન 27 રાજ્યો...
અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આગામી વર્ષે જાન્યઆરીની 21, 22 અને 23 તારીખે રામલલ્લાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો નિર્ણય કર્યો છે....
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદીની ચોથી વર્ષગાંઠે મોદી સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે મોદી સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી રાજ્યમાં શાંતિ અને વિકાસના નવા...
ભારતના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં શનિવારે મૈતેઇ અને આદિવાસી સમુદાયો વચ્ચે ફરી હિંસા ફાટી નીકળતા છ વ્યક્તિના મોત થયા હતા અને 16થી વધુ લોકો ઘાયલ...
ભારતના મહત્ત્વકાંક્ષી ચંદ્રયાન-3એ એક મહત્ત્વનો પડાવ સફળતાપૂર્વક હાંસલ કર્યો છે.ચંદ્રયાન-3 અવકાશયાને 22 દિવસની સફર પછી શનિવારે સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો હતો. બેંગલુરુ સ્થિતિ...
સુપ્રીમ કોર્ટે શુક્રવારે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે સામે સ્ટે મૂકવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે વારાણસી જિલ્લા અદાલત દ્વારા આપવામાં આવેલા આદેશોમાં કોઇ દોષ...
યુકેના પંજાબી મૂળના સાંસદ તનમનજીત સિંહ ઢેસીને ગુરુવાર, 3 ઓગસ્ટની સવારે ભારતીય ઇમિગ્રેશન સત્તાવાળાએ અમૃતસર એરપોર્ટ પર બે કલાક સુધી કથિત રીતે રોકી રાખ્યાં હતા....
Rahul Gandhi did not get relief in the defamation case
સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 'મોદી સરનેમ' અંગેના ફોજદારી માનહાનિ કેસમાં દોષિત ઠેરવવા પર રોક લગાવી દીધી હતી. સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાથી...