ભારતમાં ફિલ્મ ઉદ્યોગમાં પાયરસીને રોકવા અને લાયસન્સ પ્રક્રિયાને સરળ બનાવવા માટે એક સુધારા બિલ તાજેતરમાં રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. સિનેમેટોગ્રાફ એક્ટ, 1952માં સુધારો...
ભારતીય જનતા પાર્ટીએ શનિવારે રાષ્ટ્રીય કાર્યકારણીના નવા પદાધિકારીઓના નામ જાહેર કર્યા છે. જેમાં નવ મહિલા અને બે મુસ્લિમ નેતાઓનો સમાવેશ છે. પક્ષના મહામંત્રી અને...
એર ઇન્ડિયાની પેટાકંપની એર એશિયાના કર્મચારીએ આગમનમાં કથિત વિલંબ બદલ કર્ણાટકના ગવર્નર થાવરચંદ ગેહલોતને ફ્લાઇટમાં ન બેસવા દેતા મોટો વિવાદ થયો હતો. આ ફ્લાઇટ...
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે. અગાઉ ટ્રસ્ટે જાહેર કર્યું હતું કે, મંદિરનું નિર્માણ કાર્ય ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા માટે...
ભારતના વિદેશ મંત્રાલયે એક આરટીઆઇ અંતર્ગત આપેલા ઉત્તરમાં જણાવ્યું છે કે, એક અંદાજ મુજબ વિદેશમાં વસતા (NRI) 1.34 કરોડ ભારતીયોમાંથી 66 ટકાથી વધુ લોકો...
પાકિસ્તાનની જેલમાં 1, જુલાઈ 2023ની સ્થિતિએ ભારતીય અથવા તો ભારતીય હોવાનું મનાતા 266 માછીમારો તથા 42 નાગરિકો કેદ છે. જ્યારે પાકિસ્તાની અથવા તો પાકિસ્તાની...
યુરોપિયન યુનિયનના પર્યાવરણ, સમુદ્ર અને મત્સ્યપાલન વિભાગના યુરોપિયન કમિશનર વર્જિનિજસ સિન્કેવીયસયસની આગેવાની હેઠળની એક પ્રતિનિધિમંડળ તાજેતરમાં નવી દિલ્હીમાં ભારત સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી...
મણિપુરમાં બે આદિવાસી મહિલાઓને નગ્ન કરીને પરેડ કરવાના મામલાની તપાસ હવે ભારત સરકારની એજન્સી સીબીઆઇને સોંપવામાં આવી છે. મણિપુર હિંસા સાથે સંકળાયેલા વધુ પાંચ...
ભારતના અનેક રાજ્યો અતિવૃષ્ટિની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેના કારણે અકસ્માતની ઘટનાઓ બની રહી છે. કોઈ જગ્યાએ પૂર છે તો કોઈ જગ્યાએ જમીન...
બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા - BAPSના આગેવાનોએ ગત તા. 20 જુલાઈએ પેરિસમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી અને પેરિસમાં બીએપીએસ દ્વારા સાકાર કરવામાં...