ભારતની રાજધાની દિલ્હીમાં યમુના નદીમાં જળસ્તર ફરી ખતરાના નિશાનને પાર કરી જતાં દિલ્હીમાં નવેસરથી પૂરનો ખતરો ઊભો થયો છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના કેટલાંક...
ભારતના ઉત્તરપૂર્વ રાજ્ય મણિપુરમાં 3 મહિનાથી ચાલી રહેલી હિંસા મહદઅંશે અફવાઓ અને ફેક ન્યૂઝને કારણે વધુ ભડકી છે. આ ઉત્તરપૂર્વીય રાજ્યમાં હિંસામાં અત્યાર સુધી...
હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે દેશમાં થઈ રહેલા સારા કાર્યોની ચર્ચા ખરાબ કાર્યોની સરખામણીમાં 40 ગણી...
બાસમતી સિવાયનની ચોખાની જાતોની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના ભારતના નિર્ણયથી નોર્થ અમેરિકા, યુરોપ અને પશ્ચિમ એશિયામાં ચોખાની અછત ઊભી થવાની ચિંતાએ ખાસ કરીને તેલુગુ...
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ પૂણે નજીકના દેશના પ્રથમ ખાનગી હિલ સ્ટેશન લવાસા માટે રૂ.1,814 કરોડની સમાધાન યોજાનાને શનિવારે મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે શ્રીલંકાના પ્રેસિડન્ટ રાનિલ વિક્રમસિંઘે સાથેની બેઠકમાં સ્પષ્ટ રજૂઆત કરી હતી કે શ્રીલંકામાં રહેતા તમિલ સમુદાયની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરો તથા તેમના...
સુપ્રીમ કોર્ટે શુક્રવારે કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ સંબંધિત દાવાઓની વિગતો અલ્હાબાદ હાઈકોર્ટના રજિસ્ટ્રાર પાસેથી માંગી હતી. અલ્હાબાદ હાઇકોર્ટે મે મહિનામાં આ વિવાદના મથુરાની...
ભારતમાં દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે તાજિકિસ્તાનના ત્રણ નાગરિકો પાસેથી રૂ. 10 કરોડથી વધુનું વિદેશી ચલણ પકડ્યું છે. અત્યાર સુધીમાં આટલી મોટી રકમ...
'મોદી અટક' અંગેના કેસમાં ગુજરાત હાઈકોર્ટના નિર્ણય સામે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને...
લુધિયાણામાં બાઇકસવાર હુમલાખોરોએ 42 વર્ષીય એનઆરઆઇ બરિન્દર સિંઘની સોમવારે રાત્રે હત્યા કરી હતી.
ચાર મહિના અગાઉ કેનેડાથી વતનમાં આવેલા બરિન્દર સિંઘ રાત્રે પોતાના ફાર્મ હાઉસથી...

















