ભારતમાં તાજેતરમાં સ્કૂલોના પાઠ્યપુસ્તકોમાં સત્તાધારી ભાજપે કરેલા ફેરફારનો વિવાદ ચાલી રહ્યો છે. મુખ્ય સલાહકારો સુહાસ પલશીકર અને યોગેન્દ્ર યાદવે નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ...
ભારતના લોકોમાં ડાયાબિટીસ અને હાઇપરટેન્શનની બિમારી ચોંકાવનારો વધારો થઈ રહ્યો છે. દેશમાં 2021માં 101 મિલિયન લોકો ડાયાબિટીસથી પીડાતા હતા, જ્યારે 136 મિલિયન લોકો પ્રિડાયાબિટીસ...
ઉત્તરાખંડના વિખ્યાત તીર્થધામ યમનોત્રી-ગંગોત્રી નજીક આવેલા ઉત્તરકાશીમાં એક હિન્દુ યુવતીના અપહરણના પ્રયાસના મુદ્દે તાજેતરમાં પોલીસે એક મુસ્લિમ યુવક સહિત બે લોકોની ધરપકડ કરી હતી....
યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (યુએસઆઈબીસી)ના પ્રમુખ અતુલ કેશપે જણાવ્યું કે પ્રેસિડન્ટ જો બાઇડનના આમંત્રણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર મુલાકાત એક "બિગ ડીલ" છે અને...
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રણી કંપની અને ChatGPTની નિર્માતા ઓપનએઆઈના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સેમ ઓલ્ટમેન નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં તથા વૈશ્વિક...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 23 જૂને વોશિંગ્ટનમાં ઇન્ડિયન ડાયાસ્પોરાને સંબોધિત કરશે. તેઓ ભારતની વૃદ્ધિનીગાથામાં ડાયસ્પોરાની ભૂમિકા પર સમગ્ર અમેરિકામાંથી એકઠા થયેલા ભારતીય અમેરિકનોની...
કેનેડાના બ્રેમ્પટન શહેરમાં ખાલિસ્તાનના સમર્થકોએ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાની ઝાંખી કાઢવા મોટો વિવાદ ઊભો થયો હતો. આ ઝાંખીમાં બે શીખ બંદૂકધારીઓ (સતવંત...
ભારત 27 વર્ષ પછી સૌંદર્ય સ્પર્ધા મિસ વર્લ્ડ 2023ની યજમાની કરવા સજ્જ બન્યું છે. મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશને 8 જૂને જાહેરાત કરી હતી કે ભારત...
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આગામી પાંચ-છ વર્ષમાં દેશમાં એરપોર્ટોની સંખ્યા 200 કરીને એર કનેક્ટિવિટીમાં વધારો કરવાની યોજના બનાવી છે. કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે આઝાદીના 67 વર્ષમાં દેશમાં...
કેનેડા ભારતના 700 વિદ્યાર્થીઓને દેશનિકાલ કરે તેવું જોખમ ઊભું થયું છે. આ તમામ વિદ્યાર્થીઓ પર નકલી ઓફર લેટર દ્વારા એડમિશન લેવાનો આરોપ છે. ભારતીય...

















