ભારતના પ્રેસિડન્ટ દ્વોપદી મુર્મીએ સુરીનામમાં ઇન્ડિયન ડાયાસ્પોરા માટે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ (OCI) માટેના નિયમો હળવા કરવાની મંગળવાર, 6 જૂને જાહેરાત કરી હતી....
ભારતમાં સુપ્રસિદ્ધ અમરનાથ યાત્રા આ વર્ષે 1 જુલાઈથી શરૂ થશે અને રક્ષાબંધનના દિવસે એટલે કે 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. જમ્મુ-કાશ્મીર સરકાર અને અમરનાથ...
ઇન્ડો-પેસિફિક પ્રાંતમાં ચીનની વધી રહેલી આક્રમકતા વચ્ચે ભારત અને અમેરિકાએ સોમવારે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ સહયોગ માટે એક રોડમેપ તૈયાર કર્યો હતો, જે મુજબ  ફાસ્ટ-ટ્રેક ટેક્નોલોજી...
જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષના મુખ્ય અરજદાર અને વિશ્વ વૈદિક સનાતન સંઘના વડા જીતેન્દ્ર સિંહે વિસેન અને તેમના પરિવારે કથિત "હેરાનગતિને"ને કારણે જ્ઞાનવાપી મુદ્દાને લગતા...
ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનાના "મૂળ કારણ" અને "ગુનાહિત" કૃત્ય પાછળના લોકોની ઓળખ કરી લેવામાં આવી હોવાની રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જાહેરાત પછી રેલવેએ આ...
ઉત્તરપ્રદેશના વારાણસીની એક અદાલતે જેલમાં બંધ ગેંગસ્ટર મુખ્તાર અંસારીને સોમવારે 32 વર્ષ જૂના હત્યાના એક કેસમાં દોષિત ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા...
ટ્રમ્પ
રાજદ્વોહના વિવાદાસ્પદ કાયદાનું સમર્થન કરતાં કાયદા પંચે તેના રીપોર્ટમાં જણાવ્યું હતું કે આ કાયદાને સંપૂર્ણ પણે નાબૂદ કરવાથી દેશની સુરક્ષા અને અખંડિતતાને ગંભીર પ્રતિકૂળ...
Comment on Chhatrapati Shivaji political struggle in Maharashtra
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું કે રાજ્યમાં ગુમ થયેલી મહિલાઓની ફરિયાદોની તપાસ દરમિયાન મોટી સંખ્યામાં લવ જેહાદના કેસો મળી આવ્યા...
ઓડિશાના બાલાસોર જિલ્લામાં ત્રણ ટ્રેન વચ્ચે શુક્રવારની સાંજે (2 જૂન) એ થયેલા ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા 278 લોકોના મોત થયાં હતાં અને આશરે 1,000...
અમેરિકાની સંસદના નેતાઓએ શુક્રવારે (2) જણાવ્યું હતું કે તેઓએ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 22 જૂને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટની સંયુક્ત બેઠકને સંબોધિત...