પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારી પર ફરી પ્રહાર કરતાં વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે જો તેમના મહેમાન સારા હોય તો તેઓ...
યુકેમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને દેશ વિશેના દુષ્પ્રચારનો સામનો કરવાનો અનુરોધ કરતાં ભારતના વાઇસ પ્રેસિડન્ટ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે ભારતમાં લોકશાહી મૂલ્યમાં કોઇ ધોવાણ...
ભારતના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં બહુમતી મૈતેઇ સમુદાયને અનામતને મુદ્દે 3 મેથી શરૂ થયેલી હિંસામાં આશરે 54 લોકોના મોત થયા હતા. રાજ્યની સ્થિતિ અજંપાભરી સ્થિતિ...
વર્લ્ડ બેન્કે અજય બાંગાને નામને પુષ્ટી આપ્યા પછી અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને બાંગાને એક પરિવર્તનકારી વડા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ વર્લ્ડબેન્કમાં...
વિશ્વવિખ્યાત એપલ કંપનીના સીઇઓ ટિમ કૂક ભારતથી પ્રભાવિત થયા છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત અવિશ્વસનીય રીતે રોમાંચક બજાર છે અને કંપની ભારત પર...
ભારત સરકારે વિવિધ યાત્રાધામોની કાયાપલટ કરવાના પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે. દ્વાપર યુગમાં મથુરાની જે જોવામાં આવી હતી, તેવી કાયાપલટ માટે અત્યારે ત્યાં રૂ. 32,000...
ગોવામાં કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભૂટ્ટોએ આતંકવાદ સામે લડવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી ત્યારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ત્રાસવાદીઓએ...
ગોવામાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનના વિદેશ પ્રધાનોની બેઠક પછી પત્રકાર પરિષદમાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે તેમના પાકિસ્તાની સમકક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીને "આતંકવાદ ઉદ્યોગના પ્રમોટર,...
રૂ.538 કરોડના કથિત બેન્ક કૌભાંડમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ અને એરલાઇનની જૂની ઓફિસો પર શુક્રવારે દરોડા પાડ્યાં હતા. જાહેર...
મુંબઈના પ્રસિદ્ધ ડબ્બાવાલાઓએ રાજ્યાભિષેક પહેલા કિંગ ચાર્લ્સને ભેટ તરીકે ‘પુનેરી પાઘડી’ મોકલી હતી. ડબ્બાવાલાના કેટલાક પદાધિકારીઓએ મુંબઈમાં બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનરને તાજ હોટેલમાં એક સમારોહ...
















