યુકેના પાટનગર લંડનમાં ખાલિસ્તાનના સમર્થકોએ રવિવારે (19 માર્ચ) ભારતીય હાઈ કમિશનના બિલ્ડીંગ ઉપરથી ભારતનો રાષ્ટ્રધ્વજ ઉતારી તેની જગ્યાએ ખાલિસ્તાનનો ધ્વજ ફરકાવ્યો હતો તેમજ હાઈ...
ઇન્ડિયન એરફોર્સનાં 39 નવા એરબેઝ અને નવ એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડનો નાગરિક ઉડ્ડયન સેવા માટે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એરપોર્ટમાં દેશના દૂરના...
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ડિસેમ્બર 2023ની સમયમર્યાદા પહેલાં પૂર્ણ થઈ જશે તેવી સંભાવના છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીએ જણાવ્યું હતું કે...
ઇન્ટરપોલે ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોક્સી સામેની રેડ કોર્નર નોટિસને રદ્ કરી છે. પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે બે બિલિયન ડોલરની છેતરપિંડીના કેસમાં ભારત સરકાર...
ઉનાળાની આવનારી સીઝનમાં જ્યારે પ્રવાસીઓ વધશે ત્યારે જ ભારત-અમેરિકા વચ્ચેની ફ્લાઇટની સંખ્યામાં ઘટાડો થશે. એર ઇન્ડિયાના સીઇઓ કેમ્પબેલ વિલ્સને સોમવારે જણાવ્યું હતું કે, એર...
ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંઘ સામેની પંજાબ પોલીસની કાર્યવાહીનો વિરોધ કરવા લંડનમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા ઇન્ડિયન હાઇ કમિશન પરથી ભારતીય ત્રિરંગો નીચે ઉતારી દેવાની ઘટનાની...
વિશ્વવિખ્યાત ટાઇમ મેગેઝિને વર્ષ 2023 માટે ‘વિશ્વના મહાન સ્થળો’ની વાર્ષિક યાદીમાં ભારતના બે સ્થળો લદ્દાખ અને ઓડિશાના મયુરભંજનો સમાવેશ કર્યો છે. ટાઇમ વિશ્વના આવા...
ભારતની મહિલાઓ હજુ પણ જાતિય હુમલાનો શિકાર બને તેવી ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરેલી ટીપ્પણી તેમના માટે નવી મુશીબત બની...
કોલકાતામાં આયોજિત સમાજવાદી પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીમાં બેઠક પછી પક્ષના નેતા અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે વિરોધ પક્ષો સામે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ...
કોરોનાના નવા સબવેરિયન્ટને પગલે ભારતમાં કોરોનાના કેસોમાં ફરી ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં આશરે 129 દિવસ પછી પ્રથમ વખત એક દિવસમાં કોરોના કેસોમાં...

















