ભારતની સુપ્રીમ કોર્ટે આર્ય સમાજ દ્વારા આપવામાં આવતા લગ્નના પ્રમાણપત્રને કાયદાકીય માન્યતા આપવાનો ઈનકાર કર્યો છે. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બીવી નાગરત્નાની પીઠે...
કોવિડ-19 મહામારીની માર્ગદર્શિકા મુજબ એરપોર્ટ અને ફ્લાઇટમાં માસ્ક ન પહેરનારા પ્રવાસીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ દિલ્હી હાઈકોર્ટે આપ્યો છે, અને જણાવ્યું છે કે,...
યુએસ એમ્બેસીએ ટ્વીટરના માધ્યમથી જણાવ્યું છે કે, તેઓ ટુરિસ્ટ વિઝા એપોઇન્ટમેન્ટ્સ સપ્ટેમ્બરથી શરૂ કરશે.
ટ્વીટર પર વધુમાં જણાવ્યું છે કે, ‘યુએસ મિશન ટુ ઇન્ડિયાને જણાવતા...
આ વર્ષે ભારત સહિત વિશ્વભરમાં આઠમા ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે, જે ‘યોગ ફોર હ્યુમાનિટી’ થીમ અંતર્ગત ઉજવાશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત મહિનાના...
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી પછી તેમના પુત્રી પ્રિયંકા ગાંધી પણ શુક્રવાર (3 જૂન)ને કોરોના પોઝિટિવ આવ્યાં હતા. પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટ કરીને આ અંગે...
જ્ઞાનવાપીમાં પ્રગટ થયેલા ભગવાન આદિ વિશ્વેશ્વર (શિવલિંગ)ની પૂજા શરૂ કરવાની દ્રારિકા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજની હાકલ બાદ સંત સમાજ શનિવાર, 4 જૂને...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે જ્ઞાનવાપીનો એક ઇતિહાસ છે,જેને આપણ બદલી શકીએ નહીં. આજે જે હિન્દુઓ અને મુસ્લિમો છે...
સીબીઆઇએ રૂ.100 કરોડના લાંચ કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અને અન્યો સામે આરોપનામું દાખલ કર્યું હતું. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે દેશમુખ સામે રૂ.100...
સત્યેન્દ્ર જૈનની ધરપકડથી અકળાયેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરુવારે દાવો કર્યો હતો કે કેન્દ્રે ખોટા કેસોમાં તેમના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડનો એજન્સીઓને આદેશ...
તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ગુરુવારે કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમની સાથે કોંગ્રેસના બીજા કેટલાંક નેતાઓ પર કોરોના...