ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલમાં આર્જેન્ટીના સામે ફ્રાન્સની કારમી હાર પછી પેરિસ સહિતના કેટલાંક શહેરોમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. ફૂટબોલ ચાહકો લિયોન, નાઇસ અને...
યુક્રેન યુદ્ધના સંદર્ભમાં પરમાણુ મથકોની સલામતી અને સુરક્ષા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરેલી વારંવારની ચિંતાથી રશિયાને ઊંડી અસર પડી હતી અને તેનાથી...
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં પાકિસ્તાનનું નામ લીધા વગર જણાવ્યું હતું કે "આતંકવાદનું કેન્દ્રબિંદુ" હજુ ખૂબ જ સક્રિય રહે છે અને...
પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેના વાંધાજનક અને અસંસ્કારી વ્યક્તિગત શાબ્દિક હુમલા સામે ભાજપે શનિવાર (17 ડિસેમ્બર)એ દેશભરમાં વિરોધ પ્રદર્શન...
ચીન સાથેની સરહદ પરની સ્થિતિ અંગે સંસદમાં ચર્ચાની મંજૂરી ન આપવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આક્ષેપ કરતા કોંગ્રેસે શનિવારે સવાલો કર્યા હતા કે વડાપ્રધાન...
પાકિસ્તાનના વિદેશ પ્રધાનની ભારતના વડાપ્રધાન વિરુદ્ધની વાંધાજનક ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે "આ ટિપ્પણીઓ પાકિસ્તાન માટે...
ભારતની સુ્પ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રાસવાદ વિરોધી ધારો ઘડવામાં આવ્યા પછી કોઇ વ્યક્તિ સંગઠિત ગુનામાં સંડોવાયેલો ન હોય તો તેના પર...
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસની હાર આમઆદમી પાર્ટીના કારણે થઇ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જો ગુજરાતમાં...
યુકેના પ્રવાસે જવા ઈચ્છતા અસંખ્ય ભારતીયો માટે બ્રિટિશ હાઇકમિશન દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. થઈ છે. ભારતસ્થિત બ્રિટિશ હાઈકમિશ્નરે કહ્યું હતું કે હવે...
ભારતમાં ગત બે વર્ષમાં કોરોનાકાળમાં વિવિધ સરકારી પ્રતિબંધોને કારણે લગ્ન અને શુભ પ્રસંગો ઘણા ઓછા યોજાયા હતા. પરંતુ આ વર્ષે દેશમાં લગ્નસરા અને શુભપ્રસંગોની...

















