ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ પછીના કોમી રમખાણોની પીડિતા બિલ્કિસ બાનોએ કરેલી એક રીવ્યુ પીટિશનને સુપ્રીમ કોર્ટે ફગાવી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, હવે કોર્ટ...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન ફેડરેશનના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સાથે શુક્રવારે સાંજે ટેલિફોન પર વાતચીત કરી હતી. SCO સમિટ દરમિયાન સમરકંદમાં તેમની બેઠક પછી, બંને...
Foreign Minister of Pakistan's objectionable comments about Modi
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અત્યંત વાંધાજનક નિવેદન આપ્યું હતું. ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરની ટિપ્પણીનો જવાબ આપતા ભુટ્ટોએ કહ્યું હતું કે "હું ભારતને...
Hinduja Group will invest Rs 35000 crore in Maharashtra
મહારાષ્ટ્ર સરકારે ગુરુવાર 15 ડિસેમ્બરે જણાવ્યું હતું કે હિન્દુજા ગ્રુપ રાજ્યમાં રૂ. 35,000 કરોડનું રોકાણ કરશે.મુખ્યપ્રધાન કાર્યાલયે ટ્વીટ કર્યું હતું કે મુખ્યપ્રધાન એકનાથ શિંદેની...
Many NRIs became volunteers in Pramukh Swami Shatabdi Mohotsav
અમદાવાદમાં BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામી શતાબ્દી સમારોહ દરમિયાન બિનનિવાસી ભારતીયો (NRIs) સહિત અનેક હાઇ ક્વોલિફાઇડ પ્રોફેશનલ્સ સ્વયંસેવકો તરીકે સેવા આપી રહ્યાં છે. બુધવારના...
 અલ્હાબાદ હાઈકોર્ટે 1991ના પીલીભીત ફેક એન્કાઉન્ટર કેસમાં આઇપીસીની કલમ 304 પાર્ટ-2 હેઠળ 43 પોલીસ જવાનોને દોષિત ઠેરવ્યા હતા. આ એન્કાઉન્ટરકમાં 10 શીખો માર્યા ગયા...
India test-fired Agni-5 ballistic missile after clash with China
અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની તાજેતરની અથડામણ પછી ભારતે ગુરુવાર, 15 ડિસેમ્બરે ભારતે અગ્નિ-5 બેલેસ્ટિક પરમાણુ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલ...
Godhra train incident convict Farooq
સુપ્રીમ કોર્ટે 2002ના ગોધરા ટ્રેનકાંડ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા એક દોષિત માટે ગુરુવારે જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે દોષિત...
Pramukhswami Maharaj waiting for Narendrabhai like a father
પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવના દિવ્ય પ્રસંગે બીએપીએસ સંસ્થાના સંતવર્ય બ્રહ્મવિહારી સ્વામીએ શતાબ્દી સભાગૃહમાં ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,...
Pramukhswami Maharaj was paternalistic and a true social reformer: Modi
અમદાવાદમાં બુધવાર, 14 ડિસેમ્બરે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને ખુલ્લો મુકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ મારે માટે પિતાતૃલ્ય હતા....