વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અનેક રાજ્યોના રાજ્યપાલો અને મુખ્ય પ્રધાનો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરોની એક વીડિયો મીટિંગની અધ્યક્ષતા કરી, જેમાં ભારતના G20 પ્રેસિડન્સીને...
૭ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘ ખાતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને તેમના જન્મશતાબ્દી પર્વે ભાવાંજલિ આપતા વિશિષ્ટ કાર્યક્રમમાં અંડર સેક્રેટરી જનરલ અને UNAOC...
પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનું અમદાવાદમાં બુધવાર, 14 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્તવિધિથી ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ ભવ્યાતિભવ્ય મહોત્સવ...
અમદાવાદમાં નિર્મિત પ્રમુખ સ્વામીનગરમાં 30 દિવસ સુધી ચાલનારા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 14 ડિસેમ્બરના...
અરુણાચલપ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચેની અથડામણ અંગે મંગળવાર, 13 ડિસેમ્બરે સંસદમાં સંરક્ષણ પ્રધાન રાજનાથે કરેલા નિવેદનથી વિપક્ષને સંતોષ થયો ન હતો અને સંસદના...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે મોદી સરકાર સત્તામાં છે, ત્યાં સુધી કોઈપણ ભારતની એક ઇંચ પણ જમીન પર કબજો કરી...
દિલ્હી અને અન્ય એરપોર્ટ પર ભારે ભીડને પગલે અરાજકતા ઊભી થઈ હોવાથી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવાર, 13 ડિસેમ્બરે તમામ એરલાઇન્સને એરપોર્ટ પરની ભીડને...
ભારતના દિલ્હી અને અન્ય એરપોર્ટ પર ભારે ભીડને પગલે મંગળવાર, 13 ડિસેમ્બરે ઇન્ડિગો, સ્પાઇસજેટ, વિસ્તારા સહિતની એરલાઈન્સે મુસાફરોને વહેલા પહોંચવા, વેબ ચેક-ઈન કરવા અને...
કેનેડાના આલ્બર્ટાના પ્રાંતમાં ભારતીય મૂળના 24 વર્ષીય શીખ વ્યક્તિનું ગોળી વાગવાથી મૃત્યુ થયું છે, પોલીસે મૃત્યુનું કારણ હત્યા ગણાવ્યું હતું. કેનેડામાં આ મહિને આવી...
અરુણાચલ પ્રદેશમાં "ચીનની વધેલી એક્ટિવિટી" શોધી કાઢ્યા પછી ભારતીય હવાઇદળે એક્ટિવ કોમ્બેટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. ચીનની પ્રવૃત્તિઓને નિષ્ફળ બનાવવા માટે તાજેતરના અઠવાડિયામાં ભારતના...
















