ચીન સાથેની સરહદ પરની સ્થિતિ અંગે સંસદમાં ચર્ચાની મંજૂરી ન આપવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આક્ષેપ કરતા કોંગ્રેસે શનિવારે સવાલો કર્યા હતા કે વડાપ્રધાન...
પાકિસ્તાનના વિદેશ પ્રધાનની ભારતના વડાપ્રધાન વિરુદ્ધની વાંધાજનક ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે "આ ટિપ્પણીઓ પાકિસ્તાન માટે...
ભારતની સુ્પ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રાસવાદ વિરોધી ધારો ઘડવામાં આવ્યા પછી કોઇ વ્યક્તિ સંગઠિત ગુનામાં સંડોવાયેલો ન હોય તો તેના પર...
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસની હાર આમઆદમી પાર્ટીના કારણે થઇ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જો ગુજરાતમાં...
યુકેના પ્રવાસે જવા ઈચ્છતા અસંખ્ય ભારતીયો માટે બ્રિટિશ હાઇકમિશન દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. થઈ છે. ભારતસ્થિત બ્રિટિશ હાઈકમિશ્નરે કહ્યું હતું કે હવે...
ભારતમાં ગત બે વર્ષમાં કોરોનાકાળમાં વિવિધ સરકારી પ્રતિબંધોને કારણે લગ્ન અને શુભ પ્રસંગો ઘણા ઓછા યોજાયા હતા. પરંતુ આ વર્ષે દેશમાં લગ્નસરા અને શુભપ્રસંગોની...
ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ પછીના કોમી રમખાણોની પીડિતા બિલ્કિસ બાનોએ કરેલી એક રીવ્યુ પીટિશનને સુપ્રીમ કોર્ટે ફગાવી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, હવે કોર્ટ...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન ફેડરેશનના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સાથે શુક્રવારે સાંજે ટેલિફોન પર વાતચીત કરી હતી.
SCO સમિટ દરમિયાન સમરકંદમાં તેમની બેઠક પછી, બંને...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અત્યંત વાંધાજનક નિવેદન આપ્યું હતું. ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરની ટિપ્પણીનો જવાબ આપતા ભુટ્ટોએ કહ્યું હતું કે "હું ભારતને...
મહારાષ્ટ્ર સરકારે ગુરુવાર 15 ડિસેમ્બરે જણાવ્યું હતું કે હિન્દુજા ગ્રુપ રાજ્યમાં રૂ. 35,000 કરોડનું રોકાણ કરશે.મુખ્યપ્રધાન કાર્યાલયે ટ્વીટ કર્યું હતું કે મુખ્યપ્રધાન એકનાથ શિંદેની...

















