Lord Ram's Values Sabka Saath Sabka Inspiration for Development: Modi
રામ નગરી અયોધ્યામાં દિવાળીની પૂર્વસંધ્યાએ 23 ઓક્ટોબરે દિપોત્સવમાં સામેલ થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભગવાન રામનું શાસન તેમની સરકારના "સબકા સાથ, સબકા...
કોંગ્રેસની ભારત જોડો યાત્રા રવિવારે (23 ઓક્ટોબર)એ કર્ણાટકમાંથી તેલંગણામાં પ્રવેશી હતી. કર્ણાટક તબક્કાના સમાપન વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ કર્ણાટકને...
new president of the Congress
ભારતના ગૃહ મંત્રાલયે 23 ઓક્ટોબરે સોનિયા ગાંધીની અધ્યક્ષતા ધરાવતા બે NGOના ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) લાઇસન્સ રદ કર્યા હતા. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું...
Modi celebrated Deepotsav in Ayodhya on the eve of Diwali
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિવાળીની પૂર્વ સંધ્યાએ અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી કરી હતી. મોદીએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન રામના પ્રતીકાત્મક રાજ્યાભિષેક કર્યો હતો. મોદીએ ભગવાન...
ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં 18 લાખ દીવડા સાથે દિપોત્સવની ઉજવણી કરાશે, આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ હાજર રહેશે.દિવાળીની ઉજવણીની...
વિશ્વભરમાં આતંકવાદીઓને નાણાકીય સહાય અને મની લોન્ડરિંગ જેવી પ્રવૃત્તિઓ પર નજર રાખતી વૈશ્વિક સંસ્થા ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)એ પાકિસ્તાનને ચાર વર્ષ બાદ તેના...
દીપાવલીની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબરે અયોધ્યા, યુપીની મુલાકાત લેશે. સાંજે લગભગ 5 વાગ્યે, તેઓ ભગવાન શ્રી રામલલાના દર્શન અને પૂજા કરશે,...
ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ શનિવારે 219.50 કરોડને (2,19,50,97,574) ને વટાવી ગયું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શ્રી બદ્રીનાથ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. શ્રી મોદીએ અંદરના ગર્ભગૃહમાં પ્રાર્થના કરી હતી. તેમણે અલકનંદા રિવરફ્રન્ટના વિકાસ...
Indian Prime Minister Narendra Modi recently visited Kedarnath Dham in Uttarakhand
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઉત્તરાખંડમાં ​​કેદારનાથ ધામની મુલાકાત લીધી હતી અને શ્રી કેદારનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી. પરંપરાગત પહાડી પહેરવેશ...