ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને વડાપ્રધાન મોદીએ પીએમ કેર્સ ફંડના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ કેટી થોમસ અને...
ભારતના જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવનું બુધવારે દિલ્હીની હોસ્પિટલમાં અવસાન થયું હતું. 10 ઓગસ્ટે દિલ્હીના એક જીમમાં ટ્રેડમીલ પર કસરત કરતા હાર્ટ...
ભારત દુનિયામાં મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને આ વર્ષે તેનો વૃદ્ધિદર ૭.૫ ટકા રહેવાની આશા છે, જે દુનિયાના મોટા અર્થતંત્રોમાં...
ગરવી ગુજરાતના સહસ્થાપક અને એશિયન મિડીયા ગૃપના આધારસ્તંભ શ્રીમતી પાર્વતીબેન રમણિકલાલ સોલંકીનો નશ્વર દેહ તા. 17ના શનિવારના રોજ નોર્થ વેસ્ટ લંડનના ગોલ્ડર્સ ગ્રીન ક્રિમેટોરીયમ...
ભારત અને પાકિસ્તાન વચ્ચે તા. 28 ઓગસ્ટે રમાયેલી એશિયા કપની ક્રિકેટ મેચમાં ભારતની જીત બાદ ઉજવણી કરતા ભારતીયો સાથેની સ્થાનિક લોકોની અથડામણ બાદ ઇસ્ટ...
અમદાવાદમાં મણીનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગતસાત દિવસીય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લંડનમાં રાણી એલિઝાબેથની અંતિમ વિધિ...
પંજાબના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અમરિંદર સિંહ સોમવારે દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપમાં જોડાયા હતા. કેપ્ટન અમરિંદરે તેમની 'પંજાબ લોક કોંગ્રેસ' (PLC) પાર્ટીનું...
ભારતની સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણીમાં શશી થરૂર અને રાજસ્થાનના હાલના મુખ્યપ્રધાન અશોક ગહેલોત વચ્ચે ટક્કર થવાની શક્યતા છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ...
અયોધ્યામાં રામમંદિર આંદોલનનના નેતા આચાર્ય સ્વામી ધર્મેન્દ્ર મહારાજનું સોમવારે જયપુરમાં અવસાન થયું હતું. તેમની ઉંમર 80 વર્ષ હતી. આચાર્ય ધર્મેન્દ્ર છેલ્લા એક મહિનાથી બીમાર...
મહારાણી એલિઝાબેથ-દ્રિતીયની અંતિમયાત્રાનો સોમવારે શાહી રીતિ રિવાજ સાથે પ્રારંભ થયો હતો. વેસ્ટમિન્સ્ટર એબે ખાતે સત્તાવાર અંતિમસંસ્કારની વિધિ કરવામાં આવી હતી. સમારોહમાં વિશ્વભરના દેશોના વડાઓએ...

















