ઉત્તર અને પૂર્વ ભારતના અનેક રાજ્યોમાં મૂશળધાર વરસાદને કારણે આવેલા અચાનક પૂર અને ભૂસ્ખલનથી રવિવાર (21 ઓગસ્ટ) સુધીના ત્રણ દિવસમાં ઓછામાં ઓછા 55 લોકોના...
ઇન્ડિગોની ફ્લાઇટમાં ટેકનિકલ ખામીને કારણે રવિવારે કાર્ગોમાં ધુમાડાની ખોટી વોર્નિંગ મળી હતી. આ પછી વિમાનને સુરક્ષિત રીતે કોલકતા એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું. ફ્લાઇટના...
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે શુક્રવારે જણાવ્યું હતું કે તેમનો દેશ મંત્રણા દ્વારા ભારત સાથે “કાયમી શાંતિ” ઈચ્છે છે અને કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટે યુદ્ધ...
મહારાષ્ટ્રમાં જન્માષ્ટમીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. મુંબઇમાં શુક્રવારે કૃષ્ણ જન્માષ્ટમીના અવસર નિમિત્તે દહી હાંડી સમારોહ દરમિયાન 22 ‘ગોવિંદા’ અર્થાત સ્પર્ધકો ઈજાગ્રસ્ત થયા...
કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન બાંકે બિહારી મંદિરમાં ભાગદોડ જેવી સ્થિતિ ઉભી થતાં બે ભાવિકોના મોત થયા હતા અને સાતથી વધુ કચડાઇ ગયા હતા. આ...
જમ્મુ અને કાશ્મીરમાં બિન સ્થાનિક લોકોને મતાધિકાર આપવાની કથિત હિલચાલને પણ વિવાદ ઊભો થયો હતો. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે શનિવારે સ્પષ્ટતા કરી છે કે મતદાર...
ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ શહેરમાં 26/11 જેવા ત્રાસવાદી હુમલાની ધમકી આપતા ટેક્સ્ટ મેસેજિસ મળ્યા છે. હિન્દી ભાષામાં લખાયેલા આ મેસેજિસ પાકિસ્તાનનો કન્ટ્રી કોડ ધરાવતા ફોન નંબર...
વિવિધ અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા આશરે 5 કરોડના આંકની નજીક છે ત્યારે કાયદા પ્રધાન કિરણ રિજિજુએ શનિવારે જણાવ્યું હતું કે એક જજ 50 કેસોનો...
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એન વી રમનાએ શનિવારે દુઃખ વ્યક્ત કર્યું હતું કે શિક્ષણની ફેક્ટરી બિલાડીના ટોપની જેમ ફુટી નીકળી હોવાથી ઉચ્ચ શિક્ષણ તેનું...
ભારતનું COVID-19 રસીકરણ કવરેજ શનિવારે 209.40 કરોડ (2,09,40,48,140) ને વટાવી ગયું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં...

















