જમ્મુ અને કાશ્મીરમાં મંગળવારે હિન્દુ પર વધુ એક ટાર્ગેટ એટેક થયો છે. શોપિયા જિલ્લામાં સફરજનની વાડીમાં મંગળવારે ત્રાસવાદીએ ગોળીબાર કરીને એક કાશ્મીરી પંડિતની હત્યા...
કેન્દ્રમાં સત્તાધારી ભાજપે બુધવારે તેના સંસદીય બોર્ડમાં ધરખમ ફેરફાર કર્યા હતા. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી તથા મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને સંસદીય બોર્ડમાંથી દૂર...
અમેરિકન ડીફેન્સ ડીપાર્ટમેન્ટના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે ભારતના ડીફેન્સ એટેચીને હવે પેન્ટાગોનમાં એસ્કોર્ટ વિના આવવા-જવાની મંજૂરી આપવામાં આવી છે.
સોમવારે ભારતના સ્વાતંત્ર્ય દિને ઇન્ડિયન...
યુકે જવા ઈચ્છતા ભારતીય પ્રવાસીઓને બ્રિટનના ભારત ખાતેના હાઈ કમિશનર એલેક્સ એલિસે એવી સલાહ આપી છે કે, વીસાની પ્રોસેસમાં વિલંબ થઈ રહ્યો છે અને...
ભારત હાલમાં તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે અને તેના એક ભાગરૂપે આગામી તા. 16 સપ્ટેમ્બરે...
ભારતની આઝાદીના 75 વર્ષના રાષ્ટ્રીય પર્વ નિમિતે અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન, રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન, ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રો, યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન,અને મુસ્લિમ...
અમેરિકાના ઐતિહાસિક શહેર બોસ્ટનમાં ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રથમ વખત યોજાયેલી ઈન્ડિયા-ડે પરેડમાં 220 ફૂટ ઉંચો અમેરિકા-ભારતનો ધ્વજ સૌના આકર્ષણનું કેન્દ્ર...
ભારતની આઝાદીના 75 વર્ષ બાદ પહેલી વખત 15 ઓગસ્ટ 2022ના રોજ લાલ કિલ્લા પરથી તિરંગાને સલામી આપવા માટે સ્વદેશી તોપનો ઉપયોગ કરાયો હતો. અત્યાર...
ભારતના આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ઉજવવામાં આવેલો આઝાદીનો અમૃત મહોત્સવ લોકોના મનમાં છવાઈ ગયો હતો. આખા દેશમાં કરોડો તિરંગા લહેરાતા જોઈ શકાય છે....
ભારતની આઝાદીના ૭૫ વર્ષ પુરા થયાના પ્રસંગે સોમવારે સ્વાતંત્ર્ય દિને દેશમાં અભૂતપૂર્વ ઉત્સાહ સાથે લોકોએ સ્વતંત્રતા દિનની ઉજવણી કરી હતી અને મોટી સંખ્યામાં લોકોએ...
















