new president of the Congress
નેશનલ હેરાલ્ડ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સોનિયા ગાંધીને પૂછપરછ માટે ૨૧મી જુલાઈએ હાજર થવા સોમવારે સમન્સ પાઠવ્યું હતું. અગાઉ ૮ જૂનની...
ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ કેટલીક સંવેદનશીલ ગુપ્ત માહિતી આપી હોવાનો પાકિસ્તાની પત્રકારે દાવો કર્યો છે. આ પત્રકારનું કહેવું છે કે તેણે આ માહિતી...
Modi tops the list of the world's most popular leaders
ડોક્યુમેન્ટરી ફિલ્મ કાલીના પોસ્ટરના વિવાદ અંગે પોતાનું મૌન તોડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે મા કાલીના હંમેશા દેશ પર આશીર્વાદ છે. મા...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નવી દિલ્હી ખાતે નવા સંસદ ભવનની છત પર વિશાળ રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભનું અનાવરણ કર્યું હતું. કાંસામાંથી બનાવામાં...
ભારતની સુપ્રીમ કોર્ટે સોમવારે ભાગેડૂ બિઝનેસમેન વિજય માલ્યાને કોર્ટના તિરસ્કારના કેસમાં 4 મહિનાની જેલની સજા ફટકારી છે. કોર્ટે માલ્યાને રૂ.2000નો દંડ પણ લગાવ્યો છે....
મહારાષ્ટ્ર વિધાનસભાના સચિવે રાજ્યમાં શિવસેનાના કુલ 55માંથી 53 ધારાસભ્યોના કારણદર્શક નોટિસ પાઠવી છે. આમાંથી 39 ધારાસભ્યો એકનાથ શિંદે કેમ્પના અને 14 ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરે...
શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે કોઇપણ તેમની પાર્ટીના ધનુષ-બાણના ચૂંટણીપ્રતિકને છીનવી શકે નહીં. અગાઉ શિવસેનાના શિંદે જૂથે પાર્ટીના ચૂંટણીપ્રતિકના ખરા હકદાર હોવાનો...
ભારતનું COVID-19 રસીકરણ કવરેજ શનિવારે 198.65 કરોડ (1,98,65,36,288) ને વટાવી ગયું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ...
જમ્મુ-કાશ્મીરના અમરનાથમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાયા પછી હવે ભારે વરસાદને જોતા કેદારનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિને જોતા કેદારનાથ યાત્રા...
જમ્મુ-કાશ્મીરમાં શરૂ થયેલી પવિત્ર અમરનાથની ગુફા નજીક આભ ફાટતા ૧૫ યાત્રીઓઓનાં મોત થયા હતા. જ્યારે અંદાજે 40 યાત્રાળુઓ ગુમ થતા તેમને શોધવામાં આવી રહ્યા...