ઉદયપુરમાં કન્હૈયાલાલની ઇસ્લામના નામે જેવી બર્બરતાથી હત્યા થઈ હતી તેવી રીતે મહારાષ્ટ્રના અમરાવતીમાં પણ 21 જૂને ઘાતકી હત્યા થઈ હોવાની સનસનીખેજ વિગતો બહાર આવી...
મહારાષ્ટ્રમાં સત્તાપરિવર્તન થયાના એક દિવસ બાદ આવકવેરા વિભાગે 2004, 2009, 2014 અને 2020માં દાખલ કરવામાં આવેલા ચૂંટણી સોગંદનામાના કનેક્શનમાં એનસીપીના વડા શરદ પવારને એક...
અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટેના રાજદૂત રાશદ હુસૈને ભારતમાં ધાર્મિક સમુદાયો સાથે થઈ રહેલા વ્યવહાર અંગે ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે...
ઉદયપુરમાં ઇસ્લામના નામે થયેલી કન્હૈયાલાલની ઘાતકી હત્યામાં મોટા આતંકી ષડયંત્રના સંકેત મળી રહ્યાં છે. હત્યારાઓએ ભાગી જવા માટે જે મોટરસાઇકલનો ઉપયોગ કર્યો હતો. તેનો...
64-year-old priest of Pennsylvania gurdwara arrested on charges of child abuse
અમેરિકામાં ભારતીય મૂળના ટેકનોલોજી ઉદ્યોગસાહસિકની કથિત ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ મારફત 10,000 લોકો સાથે $45 મિલિયનની છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ સ્કીમની મદદથી...
મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપની નવી સરકાર 4 જુલાઈએ વિશ્વાસનો મત લેશે. મુખ્યપ્રધાન એકનાથ શિંદે 4 જુલાઈએ વિધાનસભામાં વિશ્વાસની દરખાસ્ત રજૂ કરશે. ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકરે વિધાનસભાના...
ચીને આવતા વર્ષે જમ્મુ-કાશ્મીર યોજાનારી જી-20ની મીટિંગ સામે વિરોધ નોંધાવ્યો છે. આ મુદ્દે પોતાની નજીકના સાથી પાકિસ્તાનના વાંધામાં સહમતી દર્શાવીને જણાવ્યું હતું કે, સંબંધિત...
ભારતમાં અફીણના સૌથી વધુ વ્યસની લોકો છે. આવનારા સમયમાં તેના પૂરવઠામાં વધારો થવાની પણ શક્યતા છે. કારણ કે અફઘાનિસ્તાનમાંથી અફીણની હેરફેર વધી રહી છે....
સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની તાજેતરમાં ધરપકડ અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયની ટિપ્પણીને ભારત સરકારે તદ્દન બિનજરૂરી ગણાવીને ફગાવી હતી. ભારત સરકારે તિસ્તા સામે કરાયેલી...
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના આંકડા મુજબ ગત વર્ષે ભારતે 75 ટન સોનુ રીસાઈકલ કર્યું હતું. વિશ્વમાં ગોલ્ડ રીસાઈકલિંગના મુદ્દે ભારતે ચોથા સ્થાન છે. વર્લ્ડ...