ભારતનું COVID-19 રસીકરણ કવરેજ શનિવારે 198.65 કરોડ (1,98,65,36,288) ને વટાવી ગયું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ...
જમ્મુ-કાશ્મીરના અમરનાથમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાયા પછી હવે ભારે વરસાદને જોતા કેદારનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિને જોતા કેદારનાથ યાત્રા...
જમ્મુ-કાશ્મીરમાં શરૂ થયેલી પવિત્ર અમરનાથની ગુફા નજીક આભ ફાટતા ૧૫ યાત્રીઓઓનાં મોત થયા હતા. જ્યારે અંદાજે 40 યાત્રાળુઓ ગુમ થતા તેમને શોધવામાં આવી રહ્યા...
ભારત સરકારે બુધવારે એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ.૫૦નો વધારો કર્યો હતો. આ સાથે એક વર્ષમાં ગેસ સિલિન્ડરનો ભાવ કુલ રૂ.૨૪૪ વધ્યો છે. દિલ્હીમાં ૧૪.૨ કિગ્રા.ના...
ભારતના બિલિયોનેર ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાની આગેવાની હેઠળ અકાસા એરને ગુરુવાર (7 જુલાઇ)એ એવિયેશન રેગ્યુલેટર ડાયરેક્ટર જનરલ ઓફ સિવલ એવિયેશન (ડીજીસીએ) પાસેથી એર ઓપરેટ સર્ટિફિકેટ...
મુંબઈમાં ગુરુવારે સતત ચોથા દિવસે મુશળધાર વરસાદ ચાલુ રહ્યો હતો. વણથંભ્યા વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા હતા અને સેન્ટ્રલ રેલવે સ્ટેશન રૂટ પર લોક ટ્રેન...
કાલીમાતાને ધ્રુમ્રપાન કરતા દર્શાવતા ‘કાલી’ના પોસ્ટરને ટ્વીટરે દૂર કર્યાના થોડા કલાકોમાં કેનેડા સ્થિત મદુરાઈમાં જન્મેલી ફિલ્મનિર્માત્રી લીના મણિમેકલાઇએ ગુરુવાર (7 જુલાઇએ) હિન્દુ ધર્મની લાગણીને...
અમેરિકાના ડોલર સામે ભારતના રૂપિયામાં થઈ રહેલા ધોવાણને અટકાવવા માટે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ બુધવાર, 6 જુલાઇએ સંખ્યાબંધ હંગામી પગલાંની જાહેરાત કરી છે. રિઝર્વ...
ભારતની પ્રખ્યાત એથ્લીટ પી ટી ઉષા અને દક્ષિણ ભારતના મહાન સંગીતકાર ઇલૈયારાજાને બુધવાર, 6 જુલાઈએ રાજ્યસભાના સભ્ય તરીકે નોમિનેટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત...
કેન્દ્રીય કેબિનેટમાંથી મુખ્તાર અબ્બાસ નકવી અને આરસીપી સિંહે બુધવારે રાજીનામું આપ્યું હતું. રાજ્યસભાની મુદત પૂરી થવાની એક દિવસ પહેલા બંને પ્રધાનોએ રાજીનામા આપ્યા હતા....

















