વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવન ઉપર અનાવરણ કરવામાં આવેલા રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભના મુદ્દે વિવાદ ઊભો થયો છે. વિપક્ષો અને એક્ટિવિસ્ટ્સે રાષ્ટ્રીય...
ભારતની અગ્રણી એરલાઈન સ્પાઈસ જેટની ફ્લાઇટમાં ટેકનિકલ ખામીનો વધુ એક બનાવ સોમવારે બનવા પામ્યો હતો. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ના જણાવ્યા અનુસાર સ્પાઇસજેટની...
શિવસેના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપના વડપણ હેઠળના એનડીએ ગઠબંધનના ઉમેદવાર દ્વૌપદી મુર્મુને સમર્થન આપશે. શિવસેનાના સાંસદોના દેખિતા દબાણને પગલે પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે આ...
વિશ્વ વસતિ દિવસ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રએ સોમવાર (11 જુલાઈ)એ જણાવ્યું હતું કે વિશ્વની વસ્તી 15 નવેમ્બરે 8 બિલિયન સુધી પહોંચી જવાનો અંદાજ છે અને...
નેશનલ હેરાલ્ડ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સોનિયા ગાંધીને પૂછપરછ માટે ૨૧મી જુલાઈએ હાજર થવા સોમવારે સમન્સ પાઠવ્યું હતું. અગાઉ ૮ જૂનની...
ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ કેટલીક સંવેદનશીલ ગુપ્ત માહિતી આપી હોવાનો પાકિસ્તાની પત્રકારે દાવો કર્યો છે. આ પત્રકારનું કહેવું છે કે તેણે આ માહિતી...
ડોક્યુમેન્ટરી ફિલ્મ કાલીના પોસ્ટરના વિવાદ અંગે પોતાનું મૌન તોડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે મા કાલીના હંમેશા દેશ પર આશીર્વાદ છે. મા...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નવી દિલ્હી ખાતે નવા સંસદ ભવનની છત પર વિશાળ રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભનું અનાવરણ કર્યું હતું. કાંસામાંથી બનાવામાં...
ભારતની સુપ્રીમ કોર્ટે સોમવારે ભાગેડૂ બિઝનેસમેન વિજય માલ્યાને કોર્ટના તિરસ્કારના કેસમાં 4 મહિનાની જેલની સજા ફટકારી છે. કોર્ટે માલ્યાને રૂ.2000નો દંડ પણ લગાવ્યો છે....
મહારાષ્ટ્ર વિધાનસભાના સચિવે રાજ્યમાં શિવસેનાના કુલ 55માંથી 53 ધારાસભ્યોના કારણદર્શક નોટિસ પાઠવી છે. આમાંથી 39 ધારાસભ્યો એકનાથ શિંદે કેમ્પના અને 14 ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરે...
















