દિલ્હીથી દુબઈ જતી સ્પાઈસજેટ SG-11 ફ્લાઈટમાં ઇન્ડિકેટર લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ મંગળવાર (4 જુલાઈ)એ કરાચી અનશિડ્યુલ્ડ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભાજપના સભ્યોને લાંબા સમય સુધી દેશમાં શાસન કર્યું હોવા છતાં મરણપથારીએ પડેલી પાર્ટીઓની મજાક ઉડાવવાની જગ્યાએ તેમની ભૂલોમાંથી શીખ મેળવવાની...
ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં સંબોધન કરતાં ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે આગામી 30થી 40 વર્ષ ભાજપનો યુગ હશે. તેમાં ભારત...
જમ્મુ અને કાશ્મીરમાં ભાજપની ઓનલાઇન સભ્યપદ સિસ્ટમને કારણે ત્રાસવાદી પણ પક્ષના સભ્ય બની ગયો હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. જમ્મુના રિયાસી એરિયામાં ગ્રામજનોએ...
અમેરિકામાં વધુ એક ગુજરાતની હત્યા થઈ છે. સાઉથ કેરોલિનાના નોર્થ ચાર્લ્સટન શહેરમાં મોટેલ ચલાવતાં 67 વર્ષીય જગદીશભાઈ પટેલ પર 25 જૂને અશ્વેત યુવકે ફાયરિંગ...
ભારતના ગૃહ મંત્રાલયે વિદેશી યોગદાન (નિયમન) ધારા (FCRA)ના કેટલાંક નિયમોમાં સુધારા કર્યા છે. આનાથી ભારતના લોકો સત્તાવાળાને માહિતી આપ્યા વગર વિદેશમાં રહેતા તેમના સગાં...
ઉદયપુરમાં કન્હૈયાલાલની ઇસ્લામના નામે જેવી બર્બરતાથી હત્યા થઈ હતી તેવી રીતે મહારાષ્ટ્રના અમરાવતીમાં પણ 21 જૂને ઘાતકી હત્યા થઈ હોવાની સનસનીખેજ વિગતો બહાર આવી...
મહારાષ્ટ્રમાં સત્તાપરિવર્તન થયાના એક દિવસ બાદ આવકવેરા વિભાગે 2004, 2009, 2014 અને 2020માં દાખલ કરવામાં આવેલા ચૂંટણી સોગંદનામાના કનેક્શનમાં એનસીપીના વડા શરદ પવારને એક...
અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટેના રાજદૂત રાશદ હુસૈને ભારતમાં ધાર્મિક સમુદાયો સાથે થઈ રહેલા વ્યવહાર અંગે ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે...
ઉદયપુરમાં ઇસ્લામના નામે થયેલી કન્હૈયાલાલની ઘાતકી હત્યામાં મોટા આતંકી ષડયંત્રના સંકેત મળી રહ્યાં છે. હત્યારાઓએ ભાગી જવા માટે જે મોટરસાઇકલનો ઉપયોગ કર્યો હતો. તેનો...

















