કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરુદ્ધમાં હિંસક દેખાવો અને રેલવે સહિતની જાહેર સંપત્તિને નુકસાનની તપાસ કરવા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરવાની માગણી સાથે સુપ્રીમ...
લશ્કરી દળોમાં સૈનિકોની ભરતી માટેની ભારત સરકારની નવી અગ્નિપથ સ્કીમ માટે સરકારની આકરી ટીકા કરતાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આ સ્કીમને તાકીદે પાછી ખેંચી લેવાની...
અગ્નિપથ યોજનાની વિરુદ્ધમાં દેશભરમાં ઠેરઠેર ઉગ્ર વિરોધની વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ યોજનાનો બચાવ કરતાં જણાવ્યું હતું કે લશ્કરી દળોમાં સૈનિકોની ભરતી માટેની...
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ વર્ષના અંત સુધીમાં જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજવાનો સ્પષ્ટ સંકેત આપતા શુક્રવારે જણાવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં...
ભારતમાં શનિવારે કોરોનાના નવા 13,216 કેસ નોંધાયા હતા. દેશમાં આશરે 113 દિવસ બાદ પ્રથમ વાર 13,000થી વધુ કેસ નોંધાયા છે. નવા દૈનિક કેસો સાથે...
કોરોના મહામારી પછી થઇ રહેલી ઝડપી આર્થિક ગતિવિધીને કારણે ભારતના જીએસટીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. જોકે હવે મળતી માહિતી પ્રમાણે ભારતના ડાયરેક્ટ...
ભારતમાં સતત વધી રહેલી હિંસાની ઘટનાઓથી દેશને આર્થિક રીતે ભારે નુકસાન પહોંચી રહ્યું છે. સીએએ-એનઆરસી, ખેડૂત આંદોલન, પયંગમ્બર વિવાદ બાદ ભારતીય સેના લાગુ કરવા...
ક્રૂડના વૈશ્વિક ભાવ ઘણા સમયથી 120 ડોલરની આસપાસ ચાલી રહ્યા છે ત્યારે વિમાનના ઇંધણના ભાવમાં ગુરુવારે 16 ટકાનો વધારો નોંધાયો છે. દિલ્હીમાં એવિએશન ટર્બાઇન...
મેઘાલયના મૌનસિનરામમાં શુક્રવારે 24 કલાકમાં 40 ઈંચ અને ચેરાપુંજીમાં 24 કલાકમાં 39 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન ગંભીર રીતે ખોરવાયું હતું. ચેરાપુંજીમાં એક દિવસમાં 122...
ભારતનું COVID-19 રસીકરણ કવરેજ શનિવારે 196 કરોડ(1,96,00,42,768) ને વટાવી ગયું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં...

















