ભારતીય મૂળની કેનેડિયન રાજકારણી અનિતા આનંદ મંગળવારે કેનેડાની નવી સરકારમાં નવા સંરક્ષણ પ્રધાન બન્યા છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા કેબિનેટમાં ફેરફાર કરવાના પગલે તેમને...
અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમના સૂચિત રિડેવલપમેન્ટ સામે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. તેમને દલીલ કરી છે કે...
નવો જમીન સીમા કાયદો ઘડવાના ચીનના એકક્ષીય નિર્ણયની ભારતે આકરી ટીકા કરીને તેને ચિંતાજનક ગણાવ્યો હતો. ભારતે જણાવ્યું હતું કે આ કાયદાથી સીમા સંચાલન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આઝાદી પછી દેશના સૌથી સફળ વહીવટકર્તા ગણાવીને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે મોદી ગરીબી નાબૂદી, આર્થિક વિકાસ, રાષ્ટ્રીય સુરક્ષા...
પેગાસસ મુદ્દાની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે રચેલી ત્રણ સભ્યોની ટીમમાં સાઇબર સિક્યોરિટી, ડિજિટલ ફોરેન્સિક, નેટવર્ક અને હાર્ડવેર ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. આ...
સુપ્રીમ કોર્ટે ભારતમાં દિગ્ગજ નેતા, સેલિબ્રિટી સહિતના કેટલાંક નાગરિકોની જાસૂસી કરવા ઇઝરાયલના સ્પાઇવેર પેગાસસના કથિત ઉપયોગની તપાસ કરવા માટે સાઇબર નિષ્ણાતોની ત્રણ સભ્યોની સમિતિની...
કોંગ્રેસના નેતાઓને સ્પષ્ટ સંદેશ આપતા પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે વ્યક્તિગત મહત્ત્વકાંક્ષા કરતાં સંગઠનની મજબૂતાઈ વધુ મહત્ત્વની છે. તેમણે સામુહિક અને વ્યક્તિગત...
બીએસસેફના અધિકારક્ષેત્રમાં વધારો કરવાના નિર્ણય અંગે કેન્દ્ર સરકાર સામે પ્રહાર ચાલુ રાખતા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ આક્ષેપ કર્યો હતો કે આ નિર્ણયનો ઇરાદો...
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ફેબ્રુઆરી 2019ના પુલવામા ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા CRPFના 40 જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. અમિત શાહે સીઆરપીએફના જવાનો સાથે એક રાત્રિ...
ભારતના વડાપ્રધાન મોદીનો યુરોપ પ્રવાસ ૨૯મી ઑક્ટોબરથી શરૂ થશે અને બીજી નવેમ્બરે તેઓ સ્વદેશ પરત ફરશે. આ સમયમાં તેઓ ૧૬મી જી-૨૦ની બેઠક અને COP-૨૬ની...