રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતી નિમિત્તે 2 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયાનાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી,...
ભારત સરકાર દ્વારા દિલ્હી-મુંબઇનો ગ્રીન એક્સપ્રેસ હાઇવે માર્ચ 2023માં પૂર્ણ કરવાનું આયોજન છે. આ હાઇવે કુલ 1380 કિલોમીટની લંબાઇ ધરાવે છે અને તેના માટે...
પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશનના ચીફ એક્ઝિક્યુટિવ ડો. રુક્ષ્મણી બેનરજી અને પ્રખ્યાત ઇકોનોમિસ્ટ પ્રોફેસર એરિક એ હનુશેકનું 2021ના યીડાન પુરસ્કારથી બહુમાન કરવામાં આવ્યું હતું. એજ્યુકેશન ક્ષેત્રમાં...
bivalent booster vaccine
ભારત અને બ્રિટન વચ્ચે ટ્રાવેલ માટે વેક્સિનનો વિવાદ વકરી ગયો છે. ભારતમાં આગામી સોમવારથી (4 ઓક્ટોબર) ભારત આવતા બ્રિટનના તમામ નાગરિકોએ વેક્સિન લીધી હશે...
રાજસ્થાનના બાંસવાડા, સિરોહી, હનુમાનગઢ અને દૌસામાં મેડિકલ કોલેજનું વર્ચુચ્યુઅલ શિલારોપણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર દેશના દરેક જિલ્લામાં એક મેડિકલ...
ભારત સરકારે બુધવારે મધ્યાહન ભોજન યોજનાનું નામ બદલીને પીએમ પોષણ યોજના કરવાનો નિર્ણય કર્યો હતો. સરકારે સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે 'પીએમ પોષણ'સ્કીમ...
There will be a big change next month regarding GP appointments in England
ભારતીય હવાઇદળના ડોક્ટર્સ દ્વારા હવાઇ દળની મહિલા અધિકારી પર કથિત રીતે કરવામાં પ્રતિબંધિત ટુ-ફિંગર ટેસ્ટની ઘટનાથી વિવાદ ઊભો થયો હતો. રાષ્ટ્રીય મહિલા પંચે જોરદાર...
યુગાન્ડા અને ભારતમાં જાણીતા ભારતીય ઉદ્યોગપતિ પરિવારના મોભી મીનાબેન માધવાણીનો 92 વર્ષની વયે બુધવારે (29 સપ્ટેમ્બર) યુગાન્ડાના કાકિરામાં નિધન થયું હતું. તેઓ યુગાન્ડામાં જાણીતા...
BAPSના પ્રગટસ્વરૂપ ગુરૂહરિ મહંતસ્વામી મહારાજની આજે તા.૩૦-૯-૨૧ને ગુરૂવારે ૮૮મી જન્મજયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે. આ નિમિત્તે બીએપીએસ દ્વારા દેશવિદેશમાં સંસ્થાના મંદિરો ખાતે વિવિધ...
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી ભાજપનો ટ્રોજન હોર્સ છે અને 2024ની લોકસભાની ચૂંટણી પહેલા વિરોધ પક્ષોનો મોરચો બનાવવાના તમામ પ્રયાસોમાંથી મમતા બેનર્જીને દૂર રાખવા...