ચીને રવિવારે ભારતના પક્ષમાં જી-7 દેશોની વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. જી-7 દેશ ઘઉંની નિકાસ મર્યાદિત કરવાના ભારતના નિર્ણયની ટીકા કરી રહ્યા છે. આ...
ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે વડાપ્રધાન પર અગાઉની યુપીએ સરકાર દ્વારા મજબૂત...
ઝારખંડના રાંચી એરપોર્ટ પર 7મી માર્ચે એક દિવ્યાંગ બાળકને વિમાનમાં બેસવાની મંજૂરી આપવામાં આવી નહતી. આ મામલામાં ડીજીસીએ દ્વારા રચિત તપાસ સમિતિએ સોમવારે પ્રથમ...
ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યા બાદ સોમવાર (16મે)એ યુરોપના બજારમાં ઘઉંના ભાવ ઉછળી નવી વિક્રમજનક સપાટીએ પહોંચ્યા હતા. યુરોપના બજારો ખૂલતાની...
ઉત્તરભારતમાં ભીષણ હીટવેવની અસરથી રવિવાર, 14મેએ દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં ઉષ્ણતામાન 49 ડિગ્રી સેલ્શિયસે પહોંચ્યું હતું. બીજી તરફ હવામાન વિભાગે કેરળમાં ભારે વરસાદની ચેતવણી આપીને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બુદ્ધ પૂર્ણિમાના અવસરે નેપાળની મુલાકાતે લીધી હતી. મોદી ભગવાન બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીમાં નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાને મળ્યા હતા. બંને...
એક સમયે દેશની સૌથી મોટી ખાનગી એરલાઇન કંપની જેટ એરવેઝ દેવાના બોજ તળે બંધ થઈ ગઈ હતી. આજે ત્રણ વર્ષ પછી નવા મેનેજમેન્ટ હેઠળ...
સહારા ઈન્ડિયાના માલિક સુબ્રતો રોયની ધરપકડ કરવાનો પટના હાઇકોર્ટે આદેશ આપ્યો હતો, તેની સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. પટના હાઈકોર્ટે સહારા ગ્રુપના ચેરમેન...
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદનો કોર્ટના આદેશને આધારે ત્રણ દિવસનો સરવે કરવામાં આવ્યો હતો. આ સરવે દરમિયાન સંકુલમાંથી એક શિવલિંગ મળ્યું હોવાનો હિન્દુ પક્ષના વકીલે દાવો...
ચાલુ વર્ષે ચાર ધામ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 39 શ્રદ્ધાળુઓના મોત થયા છે. રાજ્યના આરોગ્ય વિભાગના મહાનિર્દેશક ડૉ. શૈલજા ભટ્ટે જણાવ્યું કે, શ્રદ્વાળુઓના મૃત્યુનું...
















