વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બુદ્ધ પૂર્ણિમાના અવસરે નેપાળની મુલાકાતે લીધી હતી. મોદી ભગવાન બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીમાં નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાને મળ્યા હતા. બંને...
up to 50 percent cut in salary of jet airways employees
એક સમયે દેશની સૌથી મોટી ખાનગી એરલાઇન કંપની જેટ એરવેઝ દેવાના બોજ તળે બંધ થઈ ગઈ હતી. આજે ત્રણ વર્ષ પછી નવા મેનેજમેન્ટ હેઠળ...
સહારા ઈન્ડિયાના માલિક સુબ્રતો રોયની ધરપકડ કરવાનો પટના હાઇકોર્ટે આદેશ આપ્યો હતો, તેની સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. પટના હાઈકોર્ટે સહારા ગ્રુપના ચેરમેન...
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદનો કોર્ટના આદેશને આધારે ત્રણ દિવસનો સરવે કરવામાં આવ્યો હતો. આ સરવે દરમિયાન સંકુલમાંથી એક શિવલિંગ મળ્યું હોવાનો હિન્દુ પક્ષના વકીલે દાવો...
ચાલુ વર્ષે ચાર ધામ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 39 શ્રદ્ધાળુઓના મોત થયા છે. રાજ્યના આરોગ્ય વિભાગના મહાનિર્દેશક ડૉ. શૈલજા ભટ્ટે જણાવ્યું કે, શ્રદ્વાળુઓના મૃત્યુનું...
કોંગ્રેસે ઉદયપુરમાં ત્રણ દિવસની ચિંતન શિબિરના અંતિમ દિવસે વિધાનસભા અને લોકસભાની આગામી ચૂંટણીઓ માટે સજ્જ બનવા માટે સંખ્યાબંધ સુધારાનો સંકલ્પ કર્યો છે અને ઉદયપુર...
A petition was launched against the BBC documentary demanding an independent investigation
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા જ સ્પષ્ટ છે કે તેઓ ત્રાસવાદ અને ખાસ કરીને સીમા પારથી ફેલાતા ત્રાસવાદને સહન કરશે નહીં અને આ દ્રઢ સંકલ્પને...
પાન કાર્ડ સહિત વિવિધ સરકારી યોજનાઓના કાર્ડ આધાર સાથે લિંક કરાયા પછી હવે આધાર કાર્ડને મતદાર યાદી સાથે લિંક કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર...
NRI
પાકિસ્તાનના પેશાવરમાં મસાલાની દુકાન ચલાવતા બે શીખ ભાઈઓની ગોળી મારીને હત્યા કરાઈ હતી. સુલજીત સિંહ અને રંજીત સિંહ નામના બે ભાઈઓ દુકાનમાં હતા ત્યારે...
Adani dispute: Govt agrees to form committee for shareholders
ભારતમાં રાજદ્રોહની કલમને સ્થગિત કરવાનો ઐતિહાસિક આદેશ સુપ્રીમ કોર્ટે બુધવારે આપ્યો છે. કોર્ટે ભારત સરકાર અને અરજદારની દલીલ સાંભળ્યા પછી આ કાયદાને સ્થગિત કરવાની...