જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં રવિવારે સુરક્ષા દળોના એન્કાઉન્ટમાં લશ્કરે તોયબાના બે પાકિસ્તાનની ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ અથડામણમાં ત્રણ સુરક્ષા જવાનો પણ ઘાયલ થયા...
પાટીદાર આંદોલન દરમિયાન થયેલા તોફાનો અને આગચંપીના એક કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવાર (12 એપ્રિલ)એ ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની અપીલ પર નિર્ણય ન આવે...
પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકારના પતન બાદ નવા વડાપ્રધાનન બનતા પહેલા શાહબાઝ શરીફે જણાવ્યું હતું કે કાશ્મીર મુદ્દાના ઉકેલ વગર ભારત સાથે શાંતિ શક્ય નથી....
યુક્રેન સામે રશિયાના આક્રમણ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડેન સોમવાર (11 એપ્રિલ)એ વર્ચ્યૂઅલ મીટિંગ કરશે. આ અંગે નવી દિલ્હી...
Jharkhand actress shot dead,
કેનેડાના ટોરેન્ટોમાં ગુરુવારે ભારતના 21 વર્ષના એક વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીની કાર્તિક વાસુદેવ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકના પિતા...
Risk of stroke with Pfizer's covid booster and flu dose
ભારતમાં કોરોના વેક્સિનના બે ડોઝ બાદ 10 એપ્રિલથી 18 વર્ષની ઉંમરના તમામ લોકો માટે  બૂસ્ટર ડોઝનો પ્રારંભ થયો હતો. દેશમાં 10 એપ્રિલથી 18 વર્ષથી...
વાતાવરણમાં ફેરફારને કારણે મધ્યપૂર્વના દેશોમાં ધૂળના તોફાનોની સંખ્યામાં વધારાને કારણે ભારતમાં ચોમાસાની સિઝનમાં વરસાદમાં વધારો થવાની ધારણા છે. મધ્યપૂર્વના રણમાંથી ધૂળની ડમરીઓ ઉડીને અરબી...
વિવાદાસ્પદ
સુપ્રીમ કોર્ટે તેના એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે કોઇ આરોપી સામે ગુનાહિત કાર્યવાહી ચાલતી હોય તો તેને પ્રિવેન્ટિંગ અટકાયતમાં રાખવા માટે તેની વ્યક્તિગત...
મહારાષ્ટ્રમાં એનપીસીના નેતા શરદ પવારના નિવાસસ્થાને ટ્રાન્સપોર્ટ કર્મચારીઓના વિરોધી દેખાવના મુદ્દે રાજકારણ ગરમાયું છે. રાજ્યની સત્તાધારી પાર્ટી શિવસેનાએ એનસીપીના વડા શરદ પવારના નિવાસસ્થાને હુમલાનું...
ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ શનિવારે 185.55 કરોડને વટાવી ગયું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું...