શ્રીનગરમાં સ્કૂલ સંકુલમાં પ્રિન્સિપાલ અને શિક્ષકની કરપીણ હત્યાના કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) રવિવારે 40 શિક્ષકોને સમન્સ પાઠવ્યા હતા. આ હત્યાકાંડની તપાસ સ્થાનિક પોલીસ...
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન ગ્રીન કાર્ડ પ્રોસેસિંગ સિસ્ટમમાં થતાં વિલંબની સમસ્યાનો ઉકેલ લાવવા માગે છે, એમ વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું. પ્રોસેસિંગમાં અતિશય વિલંબ ઇન્ડિયન...
કોંગ્રેસને સ્પષ્ટ સંદેશ આપતા ચૂંટણી વ્યૂહકાર પ્રશાંત કિશોરે શુક્રવારે જણાવ્યું હતું કે લખીમપુર ખીરી ઘટનાને પગલે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી કોંગ્રેસના વડપણ હેઠળ વિરોધ પક્ષો...
ટાટા ગ્રૂપ 68 વર્ષ બાદ ફરી એર ઇન્ડિયાનું માલિક બન્યું છે.ભારત સરકારે શુક્રવારે જણાવ્યું છે કે સરકારની દેવાગ્રસ્ત એરલાઇન એર ઇન્ડિયા માટે રૂ.18,000 કરોડની...
અમેરિકાની દિગ્ગજ કંપની પેપ્સિકોના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) ઇન્દ્રા નૂયીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમણે ક્યારેય વેતન વધારો માગ્યો નથી અને...
યુકેની માન્ય વેક્સિનના બંને ડોઝ લીધેલા ભારતના લોકો માટે બ્રિટનને ટ્રાવેલ નિયંત્રણોને હળવા કર્યા છે. 11 ઓક્ટોબરથી ફુલી વેક્સિનેટેડ ભારતીય નાગરિકોએ યુકેમાં આગમન સમયે...
યુકેની માન્ય વેક્સિનના બંને ડોઝ લીધેલા ભારતના લોકો માટે બ્રિટને ટ્રાવેલ નિયંત્રણો હળવા કર્યા છે. 11 ઓક્ટોબરથી ફુલી વેક્સિનેટેડ ભારતીય નાગરિકોએ યુકેમાં આગમન સમયે...
મહારાષ્ટ્રમાં દોઢ વર્ષ પછી સાત ઓક્ટોબરે એટલે કે નવરાત્રીના પ્રથમ દિવસથી ધાર્મિક સ્થળો ફરી ખૂલ્યા હતા. કેટલાંક પ્રખ્યાત મંદિરોમાં લોકોની ભીડ અટકાવવા માટે ઓનલાઇન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર, 2021ના રોજ જાહેર જીવનમાં 20 વર્ષ પૂર્ણ કર્યા છે. મોદીએ ઋષિકેશમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે "મે ક્યારેય કલ્પના...
મા જગદંબાની આરાધનાના મહાપર્વ નવરાત્રીનો ગુરુવાર, 7 ઓક્ટોબરથી પ્રારંભ થયો છે. બે વર્ષ પછી નવરાત્રીની ઉજવણીની છૂટ મળી હોવાથી સમગ્ર રાજ્યમાં નવરાત્રી ઉજવણીનો અનેરો...