બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સન શાંતિ અને સમૃદ્ધિ માટે બે દેશોની ભાગીદારીને આગળ વધારવા આ સપ્તાહે 21 અને 22મી એપ્રિલે ભારતની મુલાકાતે જવાના છે....
168 percent reduction in terrorist incidents in Kashmir
પાકિસ્તાનને ભારત સાથેની અંકુશરેખા પર ત્રાસવાદીઓને તાલિમ આપવા માટે ફરી લોન્ચ પેડ સક્રિય બનાવ્યા છે. અહીં અફઘાનિસ્તાનથી પરત આવેલા આશરે 60થી 80 ત્રાસવાદીઓ તાલિમ...
PM Narendra Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન મંગળવારે જામનગરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશન (WHO)ના તેના પ્રકારના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન્સનું ખાતમુહૂર્ત કર્યું...
યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને 21 એપ્રિલે તેમની બે દિવસની ભારત મુલાકાતે પહેલાં જણાવ્યું હતું કે એક મોટી આર્થિક શક્તિ અને વિશ્વની સૌથી મોટી લોકશાહી...
ઉત્તરપ્રદેશના કાનપુરમાં નિરાલા નગર સ્થિત રેલવે મેદાનમાં વિશ્વ હિન્દુ પરિષદ(વીએચપી) તરફથી રામોત્સવ કાર્યક્રમમાં સાધ્વી ઋતુંભરાએ હિન્દુઓને બે બાળકોના વિચારમાંથી બહાર આવીને ઓછામાં ઓછા ચાર...
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ રાજ્ય સરકારને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવી દેવાનું અલ્ટિમેટમ આપ્યું આપ્યા બાદ સરકારે ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર મૂકવા માટે...
ઇન્ડિયન આર્મીના વાઇસ ચીફ લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડની કેન્દ્ર સરકારે ઇન્ડિયન આર્મીના નવા વડા તરીકે નિયુક્તિ કરી છે. તેઓ 1મેથી પોતાના ચાર્જ સંભાળશે. તેઓ...
મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ 17 એપ્રિલથી એક સપ્તાહ લાંબી ભારતની મુલાકાતે આવ્યા છે. ભારતની તેમની મુલાકાત દરમિયાન તેઓ 18 એપ્રિલે રાજકોટની મુલાકાત લેશે....
દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં શનિવારે હનુમાન જયંતિ પર નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારાને પગલે હિંસા ફાટી નીકળી હતી. બે જૂથ વચ્ચેની અથડામણ અને આગચંપીને કારણે આઠ...
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી અને પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ 16 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ...