વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સાંસદોના સંતાનોને ટિકિટ ન આપવાનો સભાનપૂર્વક નિર્ણય કરવામાં આવ્યો હતો, કારણ કે વંશવાદનું રાજકારણ લોકશાહી...
કેરળ હાઇકોર્ટના ચુકાદાને રદ કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કસૂરવાર કર્મચારી સામેની અપીલ પેન્ડિંગ હોવાથી રાજ્યને તેની ડેથ-કમ રિટાર્યમેન્ટ ગ્રેજ્યુઇટી (DCRG) અટકાવવાના હકથી...
આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને બુધવાર (16 માર્ચે) પંજાબના 17માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. દિલ્હી પછી આમ આદમી પાર્ટીએ બીજા રાજ્યમાં સત્તા...
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજય પછી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે આ પાંચ રાજ્યોના પ્રદેશ પ્રમુખોને રાજીનામું આપવાની તાકીદ કરી છે. આ રાજ્યોમાં...
ગીતાંજલિ શ્રી લિખિત નવલકથા ‘ટોમ્બ ઓફ સેન્ડ’નો ઇન્ટરનેશનલ બૂકર પ્રાઇઝ માટે વિશ્વભરમાંથી પસંદગી પામેલા 13 પુસ્તકોના લોંગલિસ્ટમાં સમાવેશ કરાયો છે.
આ પ્રતિષ્ઠિત સાહિત્યિક પુરસ્કાર માટે...
ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. ઉત્તર પ્રદેશમાં ૩૬ વર્ષ પછી પહેલી વાર સતત બહુમતીની સરકાર રિપીટ...
કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા અને ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએસન્સ (FIA) દ્વારા વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ કરવા બદલ અને મોખરાનું યોગદાન આપવા માટે ઇન્ટરનેશનલ મહિલા દિન...
ભારતમાં ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો ગયા સપ્તાહે જાહેર થઈ ગયા. દેશમાં સત્તાસ્થાને બિરાજમાન થવા માટે ચાવીરૂપ, મહત્ત્વના ગણાતા ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાન...
મિસાઇલના મુદ્દે ભારતના જવાબને પાકિસ્તાનને નકારી કાઢ્યો છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેજીએ મંગળવારે જણાવ્યું હતું કે આ મુદ્દે ભારતના સંરક્ષણ પ્રધાનનો જવાબ...
કર્ણાટક હાઈકોર્ટની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાના મુદ્દે ઊભા થયેલા વિવાદના કેસમાં મહત્ત્વના ચુકાદો આપતા મંગળવારે જણાવ્યું હતું કે હિજાબ ઈસ્લામનો અનિવાર્ય ભાગ નથી. આ...

















