આમ આદમી પાર્ટીએ પંજાબથી રાજ્યસભાના ઉમેદવારોની રવિવાર (21 માર્ચે) જાહેરાત કરી હતી. જેમાં પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, પંજાબના સહપ્રભારી રાઘવ ચઢ્ઢા, આઈઆઈટી દિલ્હીના પ્રોફેસર...
રસીકરણ અંગેના રાષ્ટ્રીય ટેકનિકલ ગ્રૂપે કોરોનાની વેક્સિન કોવિશીલ્ડના પ્રથમ ડોઝ પછી આઠથી 16 સપ્તાહમાં બીજો ડોઝ આપવાની ભલામણ કરી છે. હાલમાં નેશનલ કોવિડ-19 વેક્સિનેશન...
Fear of a new wave of Corona in India since January
ચીન અને યુરોપિયન દેશોમાં કોરોનાએ ફરીથી માથું ઊંચકતા ભારતમાં પણ ચોથી લહેરની દહેશત વ્યક્ત થઈ રહી છે. નિષ્ણાતોએ ચોથી લહેર માટે સાવધાન રહેવાની સલાહ...
A petition was launched against the BBC documentary demanding an independent investigation
દેશની જનતા માટે સમર્પણ અને પડોશી દેશો સાથે સદભાવને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મજબૂત વૈશ્વિક નેતા તરીકે ઊભર્યા છે. મોદીની આ છબી દિનપ્રતિનિધિ...
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દિલ્હી અને મુંબઈ સહિતના દેશના મુખ્ય એરપોર્ટ પર બોડી સ્કેનર્સ ઇન્સોલ કરશે. દિલ્હી, બેંગલોર, કોચીન, હૈદરાબાદ, પૂણે અને ચેન્નાઇ...
ભારતની યાત્રાએ આવેલા જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિડાએ શનિવાર (19 માર્ચે) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉચ્ચસ્તરીય બેઠક બાદ આગામી પાંચ વર્ષમાં ભારતમાં પાંચ ટ્રિલિયન...
ભારતની યાત્રાએ આવેલા જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિડાએ શનિવાર (19 માર્ચે) યુક્રેન કટોકટી સહિતના વિવિધ મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંત્રણા યોજી હતી. બંને...
વડાપ્રધાન મોદીએ ભારતની યાત્રાએ આવેલા જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિડાને 'ક્રિષ્ના પંખી'ની ગિફ્ટ આપી હતી. ભારતના પરંપરાગત હાથપંખાની આકારાની ચંદનના લાકડાની આ કલાકૃતિ રાજસ્થાન ચુરુના...
યુદ્ધગ્રસ્ત યુક્રેન અને પડોશી દેશોમાંથી ભારતના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના મિશનમાં સમર્થન અને મદદ કરવા બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા...
બાંગ્લાદેશના ઢાકામાં 200 લોકોના ટોળાએ ઇસ્કોન રાધાકાન્ત મંદિરમાં તોડફોડ કરીને તેમાં લૂંટ ચલાવી હતી. આ હુમલામાં મંદિરના ઓછામાં ઓછા ત્રણ ભક્તો ઘાયલ થયા હતા....