‘આહોઆ’ના ભૂતપૂર્વ ચેરમેન જયંતી પી. - ‘જે.પી.’ રામાનું 74 વર્ષની ઉંમરે ગુરુવારે અમદાવાદમાં અવસાન થયું છે. આજે ઓરો હોટેલ્સ તરીકે ઓળખાતી, અગાઉની જેએચએમ હોટેલ્સના...
આહોઆ’ના ભૂતપૂર્વ ચેરમેન જયંતી પી. ‘જે.પી.’રામાનું 74 વર્ષની ઉંમરે ગુરુવાર-17 ફેબ્રુઆરીએ અમદાવાદમાં અવસાન થયું હતું. તેમના અવસાનના સમાચાર જાણીને સદગતના અનેક મિત્રોએ તેમને શ્રદ્ધાંજલિ...
જે.પી. રામા હોટેલ ઇન્ડસ્ટ્રીના પિતામહ સમાન, દૃઢતા ધરાવનાર અગ્રણી, ઉચ્ચ ગુણો ધરાવતા માનવતાવાદી વ્યક્તિ હતા. જેમને તેમનું સાનિધ્ય મળ્યું છે તેઓ નસીબદાર છે. તેમના માર્ગદર્શન...
ઓગસ્ટ-1995ની આ ઘટના છે. મારા પરમ મિત્ર ડીજે રામા અને હું સાથે બેઠા હતા ત્યારે અમે જોયું કે, અમારા બંનેના પિતા અમારા તરફ ચાલીને...
આહોઆના ભૂતપૂર્વ ચેરમેન માઇક પટેલે જે. પી. રામા સાથેના સંસ્મરણો તાજા કરતાં જણાવ્યું હતું કે, ‘અમે બધાએ સાથે ખૂબ મજા કરી છે. અમારા બોર્ડ...
રાજસ્થાનના કોટામાં રવિવારે જાન લઇને જઇ રહેલી કાર નદીમાં ખાબકતાં વરરાજા સહિત નવ લોકોના મોત થયા હતી. આ ઘટના ત્યારે બની જ્યારે જાન બરવાડાથી...
તેઓ ખૂબજ હિંમતવાન વ્યક્તિ હતા અને સંખ્યાબંધ બાબતોના હિતને કાજે તેઓ અડિખમ રહ્યા હતા, તેમાંથી કેટલીક બાબતો તો એમણે પોતાના જીવનનું મિશન બનાવી દીધી...
ભારે કબજિયાત અને પેટના દુઃખાવાથી પીડિત 55 વર્ષના એક વ્યક્તિની સફળ સર્જરી કરીને ડોક્ટર્સે મોટા આંતરડામાંથી ગ્લાસ ટમ્બલર બહાર કાઢ્યું હતું. બિહારના મુઝફ્ફરપુરની હોસ્પિટલના...
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ વિરોધી મોરચો રચવાના હેતુ સાથે તેલંગણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવે રવિવારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને...
પાકિસ્તાનના મેરિટાઇમ સત્તાવાળાએ પોતાની જળસીમામાં માછીમારી બદલ ભારતના 31 માછીમારોની ધરપકડ કરીને તેમને પાંચ હોડી જપ્ત કરી હતી. રવિવારે પાકિસ્તાન મેરિટાઇમ સિક્યોરિટી એજન્સીએ જણાવ્યું...